________________
વૈરોષિક ન
૩૬૯
છે. જ્યારે ફેંકવામાં આવેલા પાણીના કાદવ સાથે નાદનરૂપ સ ંયાગ થાય છે ત્યારે તે સંયેગની ઉત્પત્તિ પ્રયત્ન, વેગ, ગુરુસ્ત અને દ્રવત્વ ચારેય ઉપર ધાર રાખે છે; અને એ તેાદનરૂપ સચેાગ કાદવમાં કમ ઉત્પન્ન કરે છે.૩૭
અભિધાત એક વિશિષ્ટ પ્રકારના સંયોગ છે. જે સ યેાગથી ઉત્પન્ન થયેલું ક સયુક્ત દ્રવ્યોના વિભાગ કરે તે સ ંચાગ અભિધાત કહેવાય છે. અભિધાતરૂપ સચેગ જે એ દ્રવ્યામાં હાય છે તેમાંનું એક અભિધાતક હાય અને ખીજું અભિધાત્ય હોય છે. અભિધાતરૂપ સંયેાગની ઉત્પત્તિનું કારણ વેગ છે. વેગયુક્ત એક દ્રવ્યના ખીજા દ્રવ્ય સાથે સંચાગ થતાં જે કમ ઉત્પન્ન થાય, તે કો તે એ દ્રવ્યાને વિભાગ કરે તે તે સચેાગ અભિધાત ગણાય છે.૩૮ આ અભિધાતરૂપ સંયાગ અભિધાતક અને અભિધાત્ય બંનેમાં કમ ઉત્પન્ન કરે છે.
નાદન અથવા અભિધાતથી જે દ્રવ્યમાં કમ ઉત્પન્ન થાય તે દ્રવ્ય સાથે સંયુક્ત દ્રવ્યમાં પણ કમ` ઉત્પન્ન થાય છે. આ ક ને સંયુકતસ ંયેાગથી ઉત્પન્ન થયેલ ગણવામાં આવે છે.૩૯
(૪) દ્રવ—પાણીમાં દ્રવત્વ ગુણ હોવાથી પાણીને રેશકનાર આડ યાપાળ ન હોય તેા પાણી નીચાણવાળા ભાગ તરફ વહેવા માંડે છે. પાણીનું આ વહેવુ તે સ્પન્દનકમ છે. આ કર્મીનું કારણ પાણીને દ્રગુણ છે.૪૦
(૫) સંસ્કાર—વેગ અને સ્થિતિસ્થાપકતા કર્માંત્પત્તિનાં કારણો છે. આને ઉદાહરણાથી સમજીએ.
કાન સુધી ખેંચેલા ધનુષની દોરીને આંગળીથી વિભાગ થતાં આંગળી અને દેરીનાં સ ંચાગ નાશ પામે છે. સ ંયોગ નાશ પામતાં કાઈ પ્રતિબંધક ન હાવાથી ધનુષને સ્થિતિસ્થાપક્તાગુણુ ગાળ વળેલા ધનુષને પેાતાની અસલ સ્થિતિમાં લાવે છે. પરિણામે, તે સ્થિતિસ્થાપકતાગુણની સહાયથી ધનુષ અને દોરીના સંયોગ દોરીમાં અને તીરમાં આદ્યક ઉત્પન્ન કરે છે. તે દોરીનું આદ્યકમ પેાતાના કારણ ધનુષદોરીસ ંચાગની સહાયથી દોરીમાં વેગ ઉત્પન્ન કરે છે. આ વેગથી દેરીના તીર સાથે નેાદનરૂપ સંયાગ થાય છે. તીરમાં ઉત્પન્ન થયેલું આદ્યકમ આ દનરૂપ સંચાગની સહાયથી તીરમાં વેગ ઉત્પન્ન કરે છે. આ વેગ નાદનરૂપ સંચાગની સહાયથી ત્યાં સુધી તીરમાં કર્યાં ઉત્પન્ન કરતા રહે છે જ્યાં સુધી દોરી અને તીરને વિભાગ ન થાય. દોરી અને તીરના વિભાગ થતાં તેમનેા નાદનરૂપ સંચાગ નાશ પામે છે. તેને કારણે પછી તેા એકલો વેગ જ
૫. ૨૪