________________
૩૬૮
પદન
છે ત્યારે મૂશળને ઊંચે ઉછાળવાની ઈચ્છા દૂર થાય છે. હવે મૂશળને નીચે લઈ જવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. પછી પ્રયત્ન ઉત્પન્ન થાય છે. આ પ્રયત્ન અને આત્મ-હસ્તસ યાગથી હાથમાં અપક્ષેપણુકમ ઉત્પન્ન થાય છે. આ જ વખતે પ્રયત્ન અને હસ્ત-મૂસલસ યાગથી મૂશળમાં અપક્ષેપણક ઉત્પન્ન થાય છે. મૂશળની અન્ય અપક્ષેપણક્રિયાથી મૂશળ અને ખાણિયામાં (ઊખળમાં) અભિધાત (=એક પ્રકારના સંયોગ) ઉત્પન્ન થાય છે. તે અભિધાત મૂશળગત વેગની સહાયથી પ્રયત્નની અપેક્ષા રાખ્યા વિના મૂશળમાં ઉત્પતનકમ (=ઊધ્વ`દિગભિમુખ ગતિક`) ઉત્પન્ન કરે છે. મૂશળમાં ઉત્પતનક ઉત્પન્ન કરનાર વેગ મૂરાળમાં કયાંથી આવ્યા ! આને ઉત્તર વૈશેષિકા નીચે પ્રમાણે આપે છે—(૧) અપક્ષેપણકમ જન્ય વેગ તેા અભિધાતથી નાશ પામી જાય છે. આ અભિધાત જ ઉત્પતનકની ઉત્પત્તિમાં સહાયક વેગને ઉત્પન્ન કરે છે. (૨) અથવા, અપક્ષેપણકમ જન્ય વેગ અભિધાતથી નાશ પામતા નથ. એટલે, એ વેગની સહાયથી જ અભિધાત મૂશળમાં ઉત્પતનકમ ઉત્પન્ન કરે છે. પ્રશસ્તપાદ આ. એ યવિકા સ્વીકારે છે. જે વખતે મૂશળમાં ઉત્પતનકમ ઉત્પન્ન થાય છે તે જ વખતે મૂશળગત વેગની સહાયથી મૂસલ-હસ્તસ`યેાગ પ્રયત્નની અપેક્ષા વિના હાથમાં ઉત્પતનકમ ઉત્પન્ન કરે છે. આ દર્શાવે છે કે (આત્માધિષ્ઠિત દ્રવ્યાનાં) કર્માં પ્રયત્નજન્ય અને પ્રયત્નાજન્ય એમ બે વિભાગમાં વહેંચાઈ શકે છે.૩૪
(૩) સંયાગ——પૃથ્વી, જળ, તેજ અને વાયુ · આ ચાર દ્રવ્યોમાં નોહ્ન, અભિધાત યા સંયુક્તસ ચેગથી કમ` ઉત્પન્ન થાય છે.૩૫,
નાદન એક વિશિષ્ટ પ્રકારના સંયોગ છે. જે સયાગથી ઉત્પન્ન થયેલુ કમ સંયુક્ત દ્રવ્યાને જુદાં પાડતું નથી તે સ ંચાગ નાદન કહેવાય છે. નાદનરૂપ સચેાગ જે એ દ્રવ્યામાં હાય છે તેમાંનું એક નેાદક હોય છે અને ખીજું નાદ્ય હાય છે. કેટલીક વાર નાદનરૂપ સંચાગ પેાતાની ઉત્પત્તિમાં ગુરુત્વ, ત્વ, વેગ અને પ્રયત્ન ચારેયની અપેક્ષા રાખે છે અને કેટલીક વાર તેમાંના એક, બે કે ત્રણની અપેક્ષા રાખે છે.૩૬ ઉદાહરણા, ઢીલા કાદવમાં ધીમેથી જ્યારે પત્થર મૂકવામાં આવે છે ત્યારે કાદવ અને પત્થર વચ્ચે સંચેાગ થાય છે. આ સંયોગ નાનરૂપ છે. પત્થર તેાદક છે. અને કાદવ નાદ્ય છે. આ સંચાગને પેાતાની ઉત્પત્તિમાં પત્થરના ગુરુત્વની જ અપેક્ષા છે. આ નેદનરૂપ સંયોગ નેાદ્ય કાદવમાં કમ ઉત્પન્ન કરે છે. જ્યારે ઉપર ઉછાળેલા પત્થરને કાદવ સાથે નેાદનરૂપ સયેાગ થાય છે ત્યારે તે સ ંયેાગની ઉત્પત્તિ પ્રયત્ન, વેગ અને ગુરુત્વ ત્રણ ઉપર આધાર રાખે છે. અને આ નાદનરૂપ સંયાગ પણુ કાદવમાં કમ ઉત્પન્ન કરે