________________
વૈશેષિકદન
૩૬૩.
થાય છે કે કમ સયોગજ સંચાગ અને વિભાગજ વિભાગની ઉત્પત્તિમાં અસ મવાયિકાણુ છે, અને સંયોગ અને વિભાગ તેમની ઉત્પત્તિમાં નિમિત્તકારણે છે. આ સમસ્યાના વિશેષ વિચાર બિનજરૂરી હોઈ આપણે કરતા નથી.
(૮)સ્વપરાશ્રયસમવેતાર્યારમ૬૧૪—ક'નાં કાર્યો સંયેાગ અને વિભાગ છે, સંચાગ કે વિભાગ એ દ્રવ્યેામાં જ રહે છે. આ એ દ્રવ્યેામાંનું એક દ્રવ્ય એવું હાય છે કે જેમાં સંયેાગનું કારણ કમ` સમવાયસંબંધથી રહેતુ હાય છે અને બીજું દ્રવ્ય એવું હેાઈ શકે છે જેમાં સંયાગનું કારણ ક` સમવાયસંબંધથી ન હેતુ હેાય. આમ કમ પેાતે જેમાં સમવાયસંબંધથી રહે છે અને પેાતે જેમાં સમવાયસંબંધથી રહેતું નથી એવાં એ દ્રવ્યેામાં સમવાયસંબંધથી રહેનાર સંયોગ અને વિભાગનું જનક છે.
(૯) સમાનખાતીયાનારમ્ભવ૧પ દ્રવ્ય દ્રવ્યને ઉત્પન્ન કરે છે. ગુણ ગુણને ઉત્પન્ન કરે છે. પરંતુ ક ક તે કદીય ઉત્પન્ન કરતું નથી. આ વાતનું સમર્થ્યન કરતાં શ્રીધર કહે છે કે જો ક`ને કનુ જનક માનવામાં આવે તે અનવસ્થાદોષ આવશે, કારણ કે એક કથી ખીજું કમ`ઉત્પન્ન થશે, ખીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, આ રીતે કની અતૂટ પર પરા ચાલશે જેને અંત અસંભવ બની જશે. પરિણામે કાઈ પણ દ્રવ્યમાં ક્રિયાના ઉપરમ જણાશે જ નહિ અને દ્રવ્ય સદાય ક્રિયાયુક્ત જ ઉપલબ્ધ થવું જોઇશે, પરંતુ આ આપણા અનુભવની વિરુદ્ધ છે. વળી એકું વારી ઉત્પન્ન થયેલા કર્મીના ઉપરમ જ ન થાય તે એક વાર ચાલવાનું શરૂ કરીએ એટલે પછી આપણે વિરામ લઈ શકીએ જ નહિ. આની સામે જો કહેવામાં આવે કે ઈચ્છા અને પ્રયત્ન વિરમતાં ચાલવાની ક્રિયા સમાપ્ત થઈ જાય છે તે એનાથી તેા ન્યાય-વૈશેષિકાનેા પક્ષ સબળ બને છે, કારણ કે એનાથી એ સિદ્ધ થાય છે કે ચાલવાની ક્રિયા ચ્છિા યા પ્રયત્ન પર અવલંબે છે અને નહિ કે પ્રથમ ડગલું ભરવા પ ક્રિયા ઉપર. પ્રથમ ડગલું ભરવારૂપ ક્રિયાનુ કારણ ઈચ્છા-પ્રયત્ન છે. તેવી જ રીતે ઉત્તરાત્તર ડગલાં ભરવારૂપ ક્રિયાઓનું કારણ પણ ઈચ્છા-પ્રયત્ન જ છે. ડગલાં ભરવારૂપ ક્રિયાએમાં પૂર્વાપરભાવ હેાવા છતાં કાય કારણભાવ નથી. ઉપરાંત, જો ક` જ કનુ ઉત્પાદક હોય તેા પછી આદ્ય કર્મોની ઉત્પત્તિ કેવી રીતે થશે? અને અંતિમ ક`થી પણ કની ઉત્પત્તિ કેમ નથી ? આ કારણે કતે કનુ આરંભક ગણવામાં આવ્યું નથી.
(૧૦) દ્રવ્યાનારમ્ભવમ્ ૧૬—કમ દ્રવ્યનું કારણ નથી. કમ'માં નિમિત્તકારણતા તા કદીય સંભવતી નથી એમ શ્રીધર વગેરે જાહેર કરે છે. એટલે કમ