________________
અધ્યયન ૧૩
ગુણપદા
(૧) ગુણા દ્રવ્યથી ભિન્ન છે
ન્યાય-વૈશેષિક અનુસાર ગુણા દ્રવ્યથી અત્યન્ત ભિન્ન છે. પર ંતુ તે સમવાયસંબંધથી દ્રવ્યમાં રહેતા હોઈ દ્રવ્યથી અભિન્ન જણાય છે. દ્રવ્યની સ્થાપનામાં આપણે દ્રવ્ય ગુણાથી ભિન્ન છે તે દર્શાવતી દલીલો જોઈ. અહીં એ જ વાતને બીજી દષ્ટિએ કહેવામાં આવે છે. શ્રીધર દ્રવ્ય અને ગુણ વચ્ચેના ભેદની નીચે પ્રમાણે‘સ્થાપના કરે છે : દ્રવ્યનું કારણ અને ગુણનુ કારણ એક જ છે માટે દ્રવ્ય અને ગુણને અભેદ છે એવુ જે માને છે તેને પૂછવું જોઈ એ કે પરમાણુનું રૂપ ખીજા રૂપને ઉત્પન્ન કરે છે કે નહિ ? જો ઉત્પન્ન કરે છે તે કયાં ? પાતાંનામાં કે પેાતાના આશ્રય પશ્માણુમાં ? આ બેમાંથી કોઈપણ વિકલ્પ સ્વીકારવામાં આવે તે પરમાણુજન્ય દ્રચણુકને રૂપરહિત માનવા પડે. જો પરમાણુનું રૂપ ખીજા કાઈ રૂપને ઉત્પન્ન નથી કરતું એમ સ્વીકારવામાં આવે તાય ચણકને રૂપરહિત માનવા પડે અને દૂષણુકને રૂપરહિત માનતાં સારાય જગતને રૂપરહિત માનવું પડે. હવે જો પરમાણુનું રૂપ ચકમાં રૂપ ઉત્પન્ન કરે છે એમ માનવામાં આવે તે ચણુકમાં રૂપની ઉત્પત્તિ પહેલાં ભૃણુકની ઉત્પત્તિ માનવી જોઈ એ. તેથી કહેવું પડશે કે દ્રષણુકની ઉત્પત્તિ પછી તેમાં રૂપની ઉત્પત્તિ થાય છે, કારણ કે આશ્રય વિના (સમવાયિકારણરૂપ આશ્રય વિના) કાય'ની ઉત્પત્તિ થતી નથી. જો પરિસ્થિતિ આવી હોય તેા પછી રૂપ (ગુણુ) અને દ્રવ્યને અભેદ કયાં રહ્યો ?, કારણ કે દ્રવ્ય પહેલાં ઉત્પન્ન થાય છે અને ગુણ પછી.' આ દલીલ ન્યાય-વૈશેષિકની એક બીજી માન્યતા ઉપર આધારિત છે. તે માન્યતા એ છે કે અવયવીરૂપ કાય` અવયવેારૂપ કારણથી ભિન્ન છે. અર્થાત્, ચણુકા તેમના કારણભૂત પરમાણુએથી ભિન્ન છે. કાર્ય-કારણના અભેદ માનનારને આ સ્વીકાય ન હેાઈ ઉપર આપેલી દલીલની અસરકારકતા તેને માટે રહેતી નથી.
પરંતુ એ હકીકત છે કે ન્યાય-વૈશેષિક ચિંતા પ્રાચીનકાળથી · ગુણાને ખુદ્ધિનિરપેક્ષ બાહ્ય અસ્તિત્વ અપતા આવ્યા છે. તે દ્રવ્ય અને કર્મની સાથે