________________
વૈરોષિકદન
૨૭૧
સમૈગ થવા માટે પરમાણુઓના કાર્યારંભક પરમાણુઓમાં ઉત્પન્ન
રાજ સયાગ થવા જોઈ એ, અને પરમાણુઓના આવા પરમાણુઓમાં આરંભક ક્રમ ઉત્પન્ન થવું જોઈએ; સ ંયોગનુ કારણ આરંભક કર્યાં છે. આ આરંભક ક્રમ કરી તે દ્વારા પરમાણુઓનું સયાજન કરનાર કોઈક હાવા જોઈએ. તે જ ઈશ્વર છે. ઈશ્વરને માન્યા વિના અનાર'ભક ક્રમને સ્થાને આરભક ક્રમ થવાના કેઈ ખુલાસા મળતા નથી. એટલે પરમાણુએમાં આરંભક કમ પેદા કરનારા અને પરમાણુઓના કાર્યારંભક સંયોગાના પ્રયાજક-આયેાજક–કાઈ માનવા જ જોઈ એ. તે જ ઈશ્વર છે.
Ο
(૩) ધૃત્યારે:૧૭.(અ) ગુરુત્વવાળી વસ્તુએ નીચે પડે છે. ગુરુત્વવાળી વસ્તુઓને પડતી રોકનાર ચેતનના પ્રયત્ન છે. આપણા પ્રયત્ન આપણા શરીરને નીચે પડતાં રેાકે છે. ઉડતા પોંખીના પ્રયત્ન તેના શરીરને નીચે પડતાં રશકે છે. ઉડતા પંખીએ ચાંચમાં પકડેલી જડ વરતુ તે પ ંખીના પ્રયત્નથી નીચે પડતી નથી કારણ કે પ્રયત્નવાળા પંખીએ તેને ધારણ કરેલી છે. ગ્રુત્વવાળી જડ વસ્તુને કાઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ ધારણ કરેલી હાય તા નીચે પડતી નથી. ગ્રહ, ઉપગ્રહ, વગેરે અચેતન છે તેમ છતાં તે નીચે પડતાં નથી – પેાતાની કક્ષામાંથી વ્યુત થતાં નથી. એટલે માનવું પડે છે કે કેાઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ તેમને ધારણ કરી રાખ્યા હેાવા જોઈએ. આ વ્યક્તિ તે જ શ્વિર છે. આમ ઈશ્વર સમગ્ર બ્રહ્માંડના ધારક છે.
-
•
૩ (૧) ‘રૃક્ષ્યાà:’૬૭ શબ્દમાં ‘આદિ' પદ છે. તે આદિ' પદથી નાશ અભિપ્રેત છે. તક આ પ્રમાણે છે : જેમ કાય`ની ઉત્પત્તિ માટે નિમિત્તકારણ (=ઉત્પાદકર્તા) જરૂરી છે તેમ કાયના નાશ માટે પણ નિમિત્તકારણ (નાશકર્તા) જરૂરી છે.૭૦ ન્યાયવૈશેષિક મતે વસ્તુ સ્વભાવથી જ નાશ પામતી નથી. વસ્તુને વિનાશ નિહૅતુક નથી. જો વસ્તુને વિનાશ નિહેતુક માનવામાં આવે તે વસ્તુ ક્ષણિક બની જાય અને સ્થાયી દ્રવ્ય જેવી કેાઈ વસ્તુ રહે નહિ. તેથી ન્યાયવૈશેષિકા વસ્તુના નાશને સહેતુક માને છે. ઘડાને લાકડીથી ફટકા મારવામાં આવે છે ત્યારે જ ધડે આધાતથી ફૂટે છે. અહીં ફટકા મારનાર ઘટનાશમાં છે. તેવી જ રીતે, જગતનાં જે કાર્યાંનો નાશકર્તા જણાતા ન હોય તેને પણ નાશકર્તા હેાવા તેા જોઇએ જ; તે છે શ્વર. વળી, સમગ્ર વિશ્વના નાશકર્તા તરીકે ઈશ્વરને માનવા જોઇએ. ઈશ્વરની ઈચ્છાથી સર્ગાન્ત વિશ્વને જબ્બર આધાત લાગે છે અને બધાં કાર્યાં પરમાણુએમાં વિટન પામી જાય છે.
આધાત કરતાર