SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ષદર્શન ૬૩ તત્ત્વસંગ્રહ (ગાયકવાડ સિરિઝ), પૃ૦ ૫૦૩-૫૧૯ | ૬૪ નિમિત્ત વિના નિયત પણ આવિર્ભૂત થતું નથી, તેથી તપ વગેરેને કદાચ નિમિત્ત માની તેમાં પ્રવૃત્ત થતા હોય એમ કોઈ કહી શકે, પરંતુ આ ખુલાસો પાંગળો છે. ૬૫ લાગે છે તો એવું કે નિયતિવાદ (સર્વજ્ઞવાદ) અને કર્મવાદ (અસર્વજ્ઞવાદ) એ બે પરસ્પર વિરોધી વાદો ખૂબ પ્રાચીન છે, એક બીજા સાથે આથડ્યા પણ છે, પરંતુ બુદ્ધ-મહાવીર-ગોશાલકની આસપાસના કે તે પહેલાંના સમયમાં તે બન્નેનું મિશ્રણ થઈ ગયું છે-સમન્વય તો અશક્ય જ છે- એટલે આ બે પરસ્પર વિરોધી માન્યતાઓનો સ્વીકાર સાંખ્ય-યોગ, જૈન, બૌદ્ધમાં મળી આવે છે. એવું દર્શન ભાગ્યે જ મળે જે કર્મવાદ સ્વીકારતું હોય ને સર્વજ્ઞવાદ ન સ્વીકારતું હોય. મીમાંસા કર્મવાદ (અમુક અર્થમાં) સ્વીકારવા છતાં સર્વજ્ઞવાદ નથી સ્વીકારતું તેનું કારણ તો ધર્મ વેદથી જ જાણી શકાય એવો તેનો સિદ્ધાન્ત છે.
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy