________________
કહેવાય છે. હેતુફલ(કાર્ય-કારણભાવ)કથનાદિ સામગ્રીને સપ્તમીનું નિમિત્ત - સપ્તર્થ કહેવાય છે. ક્રિયાતિપત્તિ હોય તો ભવિષ્યદર્થક ધાતુને સપ્તમ્યર્થમાં ક્રિયાતિપત્તિનો પ્રત્યય થાય છે. “લોન વે યાચતું, ના શટૅ પર્યામવિષ્ય” અહીં દક્ષિણમાર્ગથી ગમનનો અભાવ અને ગાડાનો પર્યાભવ ગમે તે કારણે હોવાથી ક્રિયાતિપત્તિ છે, અને દક્ષિણમાર્ગથી ગમન- એ ગાડાના ન તૂટવાનું કારણ છે - આ અર્થ પ્રતીત થતો હોવાથી સપ્તમ્યર્થ પણ છે. તેથી ભવિષ્યદર્થક થા અને ઘર + 4 + ભૂ ધાતુને આ સૂત્રથી ક્રિયાતિપત્તિ નો ચતુ પ્રત્યય વગેરે કાર્ય થવાથી સવાયત અને પર્યામવિષ્યત્ આવો પ્રયોગ થાય છે. અર્થ - જમણી બાજુથી ગાડું જાય તો નહિ તૂટે. tell
भूते ५।४।१०॥
ક્રિયાતિપત્તિ અર્થ હોય તો ભૂતાર્થક (ભૂતકાલીન ક્રિયાર્થક) ધાતુને સપ્તમ્યર્થમાં ‘ક્રિયાતિપત્તિ' નો પ્રત્યય થાય છે. “ો મયા તવ पुत्रोऽन्नार्थी चङ्क्रम्यमाणः; अपरश्चातिथ्यर्थी, यदि स तेन दृष्टोऽભવિષ્યપુતામોદ્યત કચ્છમોસ્થત અહીં ભૂવાર્થક મૂ અને મુન્ ધાતુને આ સૂત્રથી ક્રિયાતિપત્તિ નો અનુક્રમે થતું અને પ્રત્યય થાય છે. અર્થ - ખાવાની ઈચ્છાથી ફરતા એવા તારા પુત્રને મેં જોયો. તેમજ અતિથિને શોધતા એવા એક માણસને મેં જોયો. જો એ માણસે તારા પુત્રને જોયો હોત તો તારો પુત્ર જન્મ્યો હોત. અહીં યાદ રાખવું કે આ સૂત્રમાં જે સપ્તમી નિમિત્તનું ગ્રહણ છે તે ખૂ. નં. ૬-૪-૨૦ થી આરંભીને સમજવું. અથતુ . -૪-૨૭ વગેરે સૂત્રોના સપ્તમ્યર્થના વિષયમાં જ્યાં જ્યાં આ સૂત્રનો વિષય છે, ત્યાં ત્યાં આ સૂત્રથી નિત્ય ક્રિયાતિપત્તિ થશે. ટૂં. નં. ૪-૨૦ ની પૂર્વેના સૂત્રોમાં જે સપ્તમ્યર્થનું ગ્રહણ છે, તે સપ્તમ્યર્થના વિષયમાં તો ‘વતાતુ ધ-૪-99' થી વિકલ્પથી “ક્રિયાતિપત્તિ’ નું વિધાન છે. 19ી .
૨૩૧