SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યા મુજબ કાલાવધિવાચક પદ ઉપપદ હોય તો અહોરાત્રથી ભિન્નના જ તે કાલના પૂર્વભાગમાં થનાર ભવિષ્યદર્થક ધાતુને અનદ્યતની - શ્વસ્વનીના પ્રત્યયનો નિષેધ થાય છે. તેથી થોડાં મા મામી, તસ્ય योऽवरः पञ्चदशरात्रस्तत्र युक्ताद् द्विरध्येतास्महे म. सहोरात्रसंबन्धी પૂર્વ ભાગમાં થનાર ભવિષ્યદર્થક થિ + રૂ ધાતુને આ સૂત્રથી અનદ્યતન શ્વસ્વનીના પ્રત્યયનો નિષેધ ન થવાથી “શનદ્યતને રૂ-' થી શ્વસ્તરીનો તાશ્મદે પ્રત્યય થાય છે. અર્થ - જે આ આવતો માસ છે તેના પખવાડીયાના પૂર્વભાગમાં અમે ભેગા થઈને બે વાર ભણીશું. ના परे वा ५।४८॥ કાલાવધિવાચક પદ ઉપપદ હોય તો કાલના પરભાગમાં થનાર ભવિષ્યકાલીન ક્રિયાઈક ધાતુને અનદ્યતનમાં વિહિત (તસ્તની) પ્રત્યય વિકલ્પથી થતો નથી. (અર્થાત્ વિકલ્પથી થાય છે.) પરન્ત કાલનો એ પરભાગ અહોરાત્ર સંબન્ધી ન હોવો જોઈએ. “કામિનો વત્સરસ્થાગડપ્રહાયખ્યા: રસ્તાત્ દિઃ સૂત્રમÀધ્યામહે ઉધ્ધતીમ્મદે વા” અહીં તાદૃશ. ભવિષ્યકાલીન ક્રિયાર્થક થ + રૂ ધાતુને આ સૂત્રથી; અનદ્યતનમાં સનતને--રૂ-૨' થી વિહિત શ્વસ્વનીના પ્રત્યયનો નિષેધ થવાથી ભવિષ્યન્તી ૧-૨-૪' થી “ભવિષ્યન્તી' નો ચામદે પ્રત્યય થયો છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અનદ્યતનમાં વિહિત પ્રત્યયનો નિષેધ ન થાય ત્યારે શ્વસ્તી નો તાત્મ પ્રત્યય થાય છે. અર્થ - આગામી મહિનાની માગસર સુદ પૂનમના પરભાગમાં અમે બે વાર ભણીશું. ૮ सप्तम्यर्थे क्रियातिपत्तौ क्रियातिपत्तिः ५।४।९॥ કોઈ પણ કારણે ક્રિયાની ‘અભિવૃત્તિ' (ક્રિયાનું ન થવું) ને ‘ક્રિયાતિપત્તિ' ૨૩૦
SR No.005829
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy