________________
અર્થનો યજ્ઞમાં યજ્ઞપાત્રની સાથે સમ્બન્ધ ન હોય તો જ કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી દ્વન્દ્વ યજ્ઞપાત્રાળિ પ્રયુત્તિ અહીં યુનુ ધાત્વર્થનો
સમ્બન્ધ યજ્ઞપાત્રની સાથે હોવાથી સ્વરાન્ત X ઉપસર્ગથી પરમાં રહેલા પણ યુઝ્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ થતું નથી જેથી ઉપર જણાવ્યા મુજબ પ૨સ્મૈપદ થાય છે. અર્થ- બે બે યજ્ઞપાત્રોનો પ્રયોગ કરે છે. અહીં એ સમજી લેવું જોઈએ કે જ્યાં યજ્ઞ છે પણ તત્પાત્રનો પ્રયોગ નથી અથવા યજ્ઞ નથી પરન્તુ યજ્ઞપાત્રનો પ્રયોગ છે, ત્યાં તાદૃશ યુગ્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ થાય છે જ. તેથી યજ્ઞ મન્ત્ર રન્થનપાત્રાણિ (ન તુ યજ્ઞપાત્રાળિ) વા પ્રયુ આવો પ્રયોગ તેમજ રન્ધને યજ્ઞપાત્રાણિ (ન તુ યજ્ઞ) યુ આવો પ્રયોગ થઈ શકે છે. આથી સમજી શકાશે કે યજ્ઞમાં યજ્ઞપાત્રની સાથે તાદૃશ યુનુ ધાત્વર્થનો સમ્બન્ધ ન હોય તો; વ્ અને સ્વરાન્ત ઈત્યાદિ અર્થને જણાવવાં સૂત્રમાં ઞયજ્ઞતત્પાત્રે... આવો નિર્દેશ છે.।।૨૬।।
....
-વ્યવાસ્તુ વિઃ રૂાારણા
રિ; રવિ અને સવ આ ઉપસર્ગથી પરમાં રહેલા શ્રી ધાતુને કર્દમાં આત્મનેપ થાય છે. પરિીળીતે; વિછીળીતે અને નવીનીતે અહીં અનુક્રમે પત્તિ, વિ અને ઞવ ઉપસર્ગથી પરમાં રહેલા ી ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય થયો છે. અર્થક્રમશઃ- ખરીદે છે. વેચે છે.ભાડે લે છે. ઉપસવિત્યેવ - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પત્તિ,વિ અને અવ આ ઉપસર્ગથી જ (આ શબ્દથી નહીં ) પરમાં રહેલા ી ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી પીિતિ અહીં ર્ ઉપસર્ગ ન હોવાથી તેનાથી પરમાં રહેલા શ્રી ધાતુને આ સૂત્રથી આત્મનેપદ થતું નથી. જેથી ‘શેષાવરૌં રૂ-રૂ૧૦૦’ થી પરઐપદ થાય છે. અર્થ-ઉ૫૨ ખરીદે છે. ।।૨૭।।
-
૨૫
=