SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ-વે રૂારૂારા. પરી અને વિ ઉપસર્ગથી પરમાં રહેલા નિ ધાતુને કત્તમાં માત્મપર્વ થાય છે. પરનિયત અને વિનયને અહીં આ સૂત્રની સહાયથી પરા + નિ અને વિનિ ધાતુને આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય થાય છે. અર્થ ક્રમશઃ -પરાજય પામે છે. વિજય પામે છે. ૩પસfખ્યાયિત્વેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પરી અને વિ ઉપસર્ગથી જ પરમાં રહેલા નિ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી વહુવિ નથતિ વનનું અહીં પક્ષવાચક વિ નામ ઉપસર્ગ ન હોવાથી તેનાથી પરમાં રહેલા નિ ધાતુને આ સૂત્રથી આત્મપદ થતું નથી જેથી “શેષાંતર રૂ-રૂ-૧૦૦” થી પરસ્મપદનો તિવું પ્રત્યય થાય છે. અર્થ- ઘણા પક્ષીઓથી યુક્ત વન ઉત્કૃષ્ટ છે. ૨૮, સઃ ઃ રાષ્ટ્રાર સ ઉપસર્ગથી પરમાં રહેલા શુ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. સંસ્થૂતે શસ્ત્રમ્ અહીં સમ્ + [ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય થાય છે. અર્થ - શસ્ત્રને તીક્ષ્ણ કરે છે. સમ કૃતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સમું જ ઉપસર્ગથી પરમાં રહેલા ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. તેથી mતિ અહીં અનુપસર્ગક શુ ધાતુને આ સૂત્રથી આત્મપદ થતું નથી. જેથી ‘ષાત્ પરશ્ન રૂ-રૂ-૨૦૦” થી પરમૈપ નો તિવુ પ્રત્યય થાય છે. અર્થ - તીક્ષ્ણ કરે છે. ઉપસહિત્યેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સમું ઉપસર્ગથી જ (માત્ર સ થી પરમાં નહીં) પરમાં રહેલા ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી કયાં તિ અહીં સમ્ ઉપસર્ગ ન હોવાથી તેનાથી પરમાં રહેલા ક્રુ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરસ્મપદ ૨૬
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy