SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વાદિવિશિષ્ટ જ્ઞાન અને અધ્ધ વાચક ગૌણ નામને તૃતીયા વિભક્તિ થાય છે. તેથી માસમધીત આચારો નાડનેન ગૃહીતઃ અહીં ઉપર જણાવ્યા મુજબ જ્ઞાનાત્મક ફલની સિદ્ધિસ્વરૂપ અર્થ ગમ્યમાન ન હોવાથી; આ સૂત્રથી કાલવાચક માસ નામને તૃતીયા વિભક્તિ થતી નથી. પરન્તુ ‘ાળ૦૨-૨-૪૨’ થી માસ નામને દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ એક મહિના સુધી ભણ્યો, પરન્તુ આચારાગ સૂત્રનું ગ્રહણ ન કર્યું.॥૪રૂ। હેતુ - વર્તુ- રોચબૂતરુક્ષને ૨૦૨૦૪૪ હેતુવાચક કર્ત્તવાચક કરણવાચક અને ઈત્થભૂતલક્ષણવાચક ગૌણ નામને તૃતીયા વિભક્તિ થાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે યોગ્ય હોય છે, તેને હેતુ કહેવાય છે. કોઈ પણ ધર્મથી યુક્ત (મમાપનઃ) ને ફત્ત્વભૂત કહેવાય છે. તૢ અને ળ નું સ્વરૂપ સૂ. નં. ૨-૨-૨ માં અને ૨-૨-૨૪ માં જણાવ્યું છે. ઘનેન ; ચૈત્રેળ તમ્; વાત્રેળ જુનાતિ અને અપિ ત્વ મનુના છાત્રમદ્રાક્ષી: અહીં અનુક્રમે હેતુવાચક ઘન નામને; કત્ત્તવાચક ચૈત્ર નામને; કરણવાચક ાત્ર નામને અને ઈત્થભૂત છાત્રના લક્ષણવાચક મજ્જુ નામને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થાય છે. કુલની પ્રતિષ્ઠારૂપ ફલની ઉત્પત્તિમાં ધન યોગ્ય હોવાથી તે શ્વેતુ છે. તેમજ છાત્રત્વરૂપ ધર્મથી વિશિષ્ટ હોવાથી છાત્ર દ્દભૂત છે. અને તેના ચિહ્નભૂત કમણ્ડલને ફદ્દભૂતશળ કહેવાય છે. રાતાવસ્ત્રાદિથી સંન્યાસી આદિની જેમ પૂર્વે કમણ્ડલથી વિદ્યાર્થીનું ાન કરતું હતું. ચૈત્ર અને વાત્ર નું ત્વ અને રળત્વ સ્પષ્ટ છે. અર્થ ક્રમશઃ - ધનથી (પ્રતિષ્ઠિત) કુલ. ચૈત્રે કર્યું. દાતરડાથી કાપે છે. શું તેં કમંડલુ સાથે છાત્રને જોયો?. ।।૪૪। ४८
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy