________________
કૃઃ પ્રતિયત્વે રારારા
- પ્રતિજ્ઞાર્થ $ ધાતુના વ્યાપ ને વિકલ્પથી ર્મ સંજ્ઞા થાય છે. પુનર્વત્નને પ્રતિયત્ન કહેવાય છે. આશય એ છે કે પહેલા વસ્તુને ઉત્પન કરવા માટે પ્રયત્ન કરાય છે. ત્યારબાદ ઉત્પન્ન વસ્તુમાં ગુણાન્તરને ઉત્પન્ન કરવા અથવા વિદ્યમાન ગુણો નાશ ન પામે – એ માટે પ્રયત્ન કરાય છે. આમાંના ગુણાન્તરને ઉત્પન્ન કરવા માટેના અથવા વિદ્યમાન ગુણની રક્ષા માટેના પ્રયત્નને પ્રતિયત્ન કહેવાય છે. તદર્થક કૃ ધાતુના વ્યાણને આ સૂત્રથી વિકલ્પ ૪ સંજ્ઞા થવાથી ‘एधोदकस्यैधोदकं वोपस्कुरुते' ('उपा० ४-४-९२' थी कृ नी. पूर्व सट् () નો આગમ.)અહીં પ્રતિયત્નાર્થ ધાતુના વ્યાઇથો ને કર્મ સંજ્ઞા ન થાય ત્યારે તદ્દદ્વાચક [ઘોડજ ઉધાડ્યોછાનિ ર આ વિગ્રહમાં “પ્રા૦િ રૂ-૧-રૂદ્દી થી ઢંદ્વ સમાસ.) નામને ‘શેષે ર-ર૮9 થી પુષ્ટી વિભક્તિ થાય છે. અને સંજ્ઞા થાય ત્યારે ‘મણિ ૨-૨-૪૦ થી દ્વિતીય વિભક્તિ થાય છે. અર્થ – કાષ્ઠ અને પાણીમાં ગુણોને ઉત્પન્ન કરે છે, અથવા તેના ગુણોની રક્ષા કરે છે. I/૧રા
रुजाऽर्थस्याऽज्वरि-सन्तापे भवि कर्तरि २।२।१३॥
જ્વરિ અને સત્તા િધાતુને છોડીને અન્ય સ્નાર્થ (પીડાર્થક) ધાતુના વ્યાપ્યને, પીડાર્થક ધાતુનો કર્તા ભાવવાચક (ગુ વગેરે) પ્રત્યયાન્ત હોય તો વિકલ્પથી સંજ્ઞા થાય છે. વીરસ્ય વીરં વા યુગતિ રો: ” અહીં શ્વરિ અને સત્તા િધાતુથી ભિન્ન પીડાર્થક રુન્ ધાતુનો કર્તા રોગ ભાવવાચક ઘમ્ (૩) પ્રત્યયાત્ત હોવાથી નું ધાતુના વ્યાપ વીર ને આ સૂત્રથી વિકલ્પથી ર્મ સંજ્ઞા થાય છે, તેથી સંજ્ઞા ન થાય ત્યારે ‘શેષે ૨-૨-૮૧' થી તવાચક ચૌર નામને ષષ્ઠી વિભક્તિ થઈ છે અને સૂર્ય સંજ્ઞા થાય ત્યારે ‘ળિ ૨-૨-૪૦” થી દ્વિતીયા વિભક્તિ