SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક નામને તો પ્રથમ વિભક્તિ થાય છે. અર્થ- માતાનું સ્મરણ કરે છે. માતાને યાદ કરાય છે. “ષિ િ ય અને રોજાનારીરે, રોઝાનીટે અહીં અને ફ્રેશ ધાતુના વ્યાપ્ય- અનુક્રમે સર્વે અને રોજ ને આ સૂત્રથી વિકલ્પ ર્મ સંજ્ઞા થવાથી, ર્મ સંજ્ઞા ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ દ્વાચક સર્વિષ અને સ્ત્રો નામને ષષ્ઠી વિભક્તિ થઈ છે, અને કર્મ સંજ્ઞા થાય ત્યારે દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ - ઘી લે છે. લોકોના સ્વામી થાય છે. અહીં વિચારવું જોઈએ કે, “માતુ: સ્મરતિ’, ‘માતરં મરતિ’ .... ઈત્યાદિ આ સૂત્રોપાત્ત ઉદાહરણોમાં વૈકલ્પિક જ સંજ્ઞાના વિધાનથી વિકલ્પપક્ષમાં દ્વિતીયા ના બદલે ષષ્ઠી થાય - એ તાત્પર્ય છે. સામાન્યતઃ તેંતે સૂત્રથી વિહિત કત્રદિ કારક સંજ્ઞાની વિવક્ષાના અભાવમાં “શેષે ૨-૨-૮9' થી પુષ્ટી વિભક્તિ, સર્વત્ર સિદ્ધ હોવાથી આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વૈકલ્પિક કર્મ સંજ્ઞા ના વિધાનદ્વારા ષષ્ઠી વિભક્તિની પ્રાપ્તિ માટે યદ્યપિપ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે માત: તિ . ઈત્યાદિ સ્થળે ષષ્ઠી વિભક્તિ માટે પ્રયત્ન ન કરતાં વર્ષ કારકત્વની અવિવક્ષામાં પુષ્ટી કરે તો અહીં નકૃત પ્રયત્નસાધ્ય) ૫છી નહીં રહે. અને તેથી માતુ: મૃતનું ઈત્યાદિ સ્થળે ‘Tયત્નાઝેશે રૂ-9-૭૬ થી સમાસનો પ્રસજ્ઞ આવશે તેના નિવારણ માટે આ સૂત્રથી વૈકલ્પિક વર્મ સંજ્ઞાનું વિધાન કરી ફર્મ સંજ્ઞા ન થાય ત્યારે “શેષે ૨-૨-૮૧' થી થનારી ઉઠ્ઠી વિભકૃતિને યત્નત કરી છે. તદુપરાન્ત આ સૂત્રનાં પ્રણયન દ્વારા મૃત્યર્થ ધાતુ અને વર્યું તથા શુ ધાતુના કારકની અવિવેક્ષા કરવી હોય તો તે જ કારકની જ અવિવક્ષા કરવી. અન્ય રૂં વગેરે કારકની અવિવક્ષા ન કરવી - આવો નિયમ કરવાનું પણ અહીં તાત્પર્ય છે... ઈત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું. આવીજ રીતે ઉત્તર સૂત્રમાં પણ યથાસંભવ સ્વયં વિચારવું..૧૧
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy