SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ +++તે - ઈ. ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. સત્વરતે – મોરે... ૧-૩-૫૦ થી ટૂ નો તુ. ૩વરતે - તવસ્ય... ૧-૩-૬૦ થી 7 નો . પુર્વવત્ત સન્નતે = તે ગુરૂવચનને ઉલ્લંધે છે. અહીં (ચુખ્ય છતિ). ઉલ્લંઘન કરીને જવું એવો અર્થ છે. તેમાં આત્મપદ થાય છે તેમ ભક્ષણ અર્થમાં પણ ડર્ ધાતુથી આત્મને પદ થાય છે. પ્રાસં બૈરતે = ગ્રાસને ખાય છે. સજૂનું સન્ચરતે = ભાતાને ખાય છે. અહીં ભક્ષ્યરૂપ ગતિવિશેષ હોવાથી આત્મપદ થયું છે. ૪ વાર વિરતિ = ચારાને ચરે છે. અહીં સકર્મક વત્ ધાતુ છે પણ સર્ ઉપસર્ગ પૂર્વક નથી તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષાત્... ૩૩-૧૦૦ થી પરમૈપદ થયું છે. , સાપ્યાતિતિ વિમ્ ? ધૂમ ૩વરતિ = ધૂમાડો ઊંચે જાય છે. અહીં ૩૬ ઉપસર્ગ પૂર્વક વર્ ધાતુ છે પણ વદ્ ધાતુ સકર્મક નથી તેથી આ સૂત્રથી - આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરસ્મપદ થયું છે. समस्तृतीयया । ३-३-३२ અર્થ- તૃતીયા વિભક્તિના યોગમાં ઉપસર્ગથી પર રહેલાં વર્ ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચનઃ (૧) ગધેન સગ્નતે = ઘોડાવડે સંચરે છે. સ+વ+તે – તિર્ ત... ૩-૩-૬ થી તે પ્રત્યય. સ+++તે - ર્વર્ય. ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. " સર્જીતે - તૌમુનો.... ૧-૩-૧૪ થી ૬ નો . એજ પ્રમાણે રચેન સગ્નતે = રથવડે સંચરે છે. તૃતીયતિ ?િ રૂપી તો સગ્નલ = બંને લોકમાં તું વિચરે છે. અહીં સમ્ ઉપસર્ગ પૂર્વક વર્ ધાતુ છે પણ તૃતીયા વિભક્તિનો યોગ નથી તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરસૈપદ થયું છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy