SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ✡ r ૪૭૧ હ્યસ્તની વિદ્ અને સિક્ પ્રત્યય પર છતાં તુ આગમનાં વિધાન સામર્થ્યથી વ્યજ્ઞનાર્... ૪-૩-૭૮ થી વિધ્ નો લોપ થતો નથી. તેથી આસીત્ પ્રયોગ થશે. આસી: માં ‘આવેશવામ:' આદેશથી આગમ બળવાન બને છે એ ન્યાયથી અભ્ ધાતુનાં સ્ નો સકારાદિ સિદ્ પ્રત્યય પર છતાં ૪-૩૭૩ થી લોપની પ્રાપ્તિ આવે તે પહેલાં જ આ સૂત્રથી ત્ આગમ થઈ જાય છે. भू પિવૃતિ-વા-ભૂ-સ્થ: મિત્રો તુમ્ પાË ન ચેત્ । ૪-૩-૬૬ અર્થ:- પા, હૈં, વા સંજ્ઞક, મૈં અને સ્થાં ધાતુથી પરમાં રહેલ સિક્ પ્રત્યયનો પરમૈપદમાં લોપ થાય છે અને ત્યારે (સિપ્ લોપનાં યોગમાં) ટ્ આગમ થતો નથી. વિવેચન - (૧) અપાત્ તેણે પીધું. પાં-પાને (૨) સાધુનિકા ૩-૪-૫૯ માં જણાવેલ ઞધાત્ પ્રમાણે થશે. પણ સિધ્ નો લોપ આ સૂત્રથી થશે. એજ પ્રમાણે (૨) અત્ = તે ગયો. ફં-તૌ (૧૦૭૫), અધ્યાત્ = તે પામ્યો. ફં-સ્મરણે (૧૦૭૪) અહીં ળિો... ૪-૪-૨૩ થી રૂ નો ॥ આદેશ થયો છે. - (૩). ઝવાત્ = તેણે આપ્યું. (૪) અદ્યાત્ = તેણે ધારણ કર્યું. (૫) અમૃત્ = તે થયો. સાધુનિકા ૪-૨-૪૩ માં કરેલી છે. અહીં મૂ ધાતુ અને સ્ નો થ્રૂ આદેશ થાય છે તે બન્ને મૂ ધાતુનું ગ્રહણ થશે. સિન્ નો લોપ થયા પછી ત્ આગમ બાધ પામે છે. (થતો નથીં.) = (૬) અસ્થાત્ – તે ઊભો રહ્યો. સાધુનિકા ૩-૪-૫૯ માં જણાવેલ બધાત્ પ્રમાણે થશે. – परस्मै इति किम् ? अपासत पयांसि तैः पा+अन्त વિ-તાર્... ૩-૩-૧૧ થી અન્ત પ્રત્યય. पा+स्+अन्त સિન... ૩-૪-૫૩ થી પ્િ પ્રત્યય. અર્... ૪-૪-૨૯ થી અદ્ આગમ. અપા+ +અન્ત - = તેઓવડે દૂધ પીવાયું.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy