SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ अपासत અનતો... ૪-૨-૧૧૪ થી અન્ન નાં અત્ નો અત્. અહીં . આત્મનેપદનો વિષય હોવાથી આ સૂત્રથી સિદ્ નો લોપ થયો નથી. પિવેતિ વિમ્ ? અપાસીત્ વનું વસ્ત્ર વા = વનનું અથવા વસ્ત્રનું રક્ષણ કર્યું અથવા શોષણ કર્યું. સાનિકા અનૈષધૃત્ પ્રમાણે થશે પરન્તુ ૪-૩૪૪ અને ૨-૩-૧૫ સૂત્રની પ્રાપ્તિ ન હોવાથી અહીં નહીં લાગે. આ સૂત્રમાં પિવ્ નું ગ્રહણ હોવાથી પાં-રક્ષળે (૧૦૬૭) અને ↑-શોષળે (૪૭) ધાતુનું ગ્રહણ ન થવાથી પરમૈપદ હોવા છતાં ર્િ નો લોપ થયો નથી. નામંત્ત કૃતિ વ્હિમ્ ? પ્રવાસીત્ વારમ્ મોનનમ્ વા = તેણે કેદારને કાપ્યું અથવા ભોજનને શુદ્ધ (સંસ્કારીત) કર્યું. વાવ-તવને (૧૮૭૦) અને મૈં-શોધને (૨૯) સાનિકા અનેીત્ પ્રમાણે થશે. આ બે ધાતુ ॥ સંજ્ઞક નથી તેથી આ સૂત્રથી પરસૈંપદ હોવા છતાં સિધ્ નો લોપ થયો નથી. . સિપ્ નો તુ થાય છે એમ ન કહેતાં તુર્ થાય છે એમ કહ્યું તેથી હવે સિપ્ નો સ્થાનિવભાવ નહીં થાય. તેથી અોમોત્ માં સિદ્ નો લોપ થયો છે તેનો સ્થાનિવદ્ભાવ ન થવાથી ૪-૩-૪૪ થી વૃદ્ધિ ન થઈ. ટ્વે-પ્રા-શા-છા-મો વા । ૪-૩-૬૭ અર્થ:- ટ્યું, બ્રા, શ, છા અને સા ધાતુથી પરમાં રહેલ સિક્ પ્રત્યયનો પરમૈપદમાં વિકલ્પે લોપ થાય છે અને જ્યારે સિધ્ નો લોપ થાય છે ત્યારે રૂર્ આગમ થતો નથી. વિવેચન - (૧) ઞધાત્, બધાસીત્ = તેણે પીધું. Ă-પાને (૨૮) ઞધાત્ ની સાધુનિકા ૩-૪-૫૯ માં કરેલી છે. અને બધાસીત્ ની સાનિકા ૩૪-૫૩ માં જણાવેલ અનૈષીત્ પ્રમાણે થશે. પણ ૪-૩-૪૪ અને ૨૩-૧૫ સૂત્ર નહીં લાગે. એજ પ્રમાણે - (૨) અષ્રાત્, અપ્રાપ્તીત્ = તેણે સુંધ્યું. ધ્રાં-ન્ધોપાવાને (૩) (૩) માત્, અશાસીત્= તેણે પતલું કર્યું. શોં-તક્ષળે (૧૧૪૭) અહીં આર્... ૪-૨-૧ થી શો ધાતુનાં ઓ નો આ થયો છે.. (૪) અચ્છાત્, અાસીમ્ = તેણે કાપ્યું. છ ્-છેવને (૧૧૪૯) ૪-૨-૧ થી
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy