SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૯૫ થી ફલવાન કર્તામાં આત્મનેપદ સિદ્ધ જ હતું પણ અફલવાન કર્તામાં આત્મનેપદ કરવા માટે જ આ સૂત્રમાં જૈ ધાતુનો નિર્દેશ કરેલો છે. પા વેન્નૈ: । ૩-૨-૨૮ ઉપસર્ગથી પર રહેલાં નિ ધાતુથી કર્તામાં આત્મનેપદ અર્થ:- પદ્મ અને વિ થાય છે. વિવેચન : (૧) પાનયતે परा+जि+ते - 1 તે પરાજય પામે છે. તિથ્ તપ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. પરા+નિ++તે ર્ય... ૩-૪-૭૧ થી શબ્ પ્રત્યય. નામિનો... ૪-૩-૧ થી રૂ નો ગુણ ૫. પા+ને+અ+તે પાનયતે - દ્વૈતો... ૧-૨-૨૩ થી ૬ નો અર્. = = (૨) વિનયતે તે વિજય પામે છે. સાધનિકા પાનયતે પ્રમાણે થશે. उपसर्गाभ्यामित्येव - बहुवि जयति वनम् ઘણાં પક્ષીઓથી વન આબાદ (ઉત્કૃષ્ટ) છે. નવ: વય: (પક્ષિળ:) યત્ર વને તદ્ - વવિ વનન્ અહીં વિ પક્ષી અર્થમાં છે પણ ઉપસર્ગ નથી તેથી ત્નિ ધાતુને આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરૌંપદ થયું છે. સમ: શોઃ । ૩-૩-૨૦ અર્થ:- સમ્ ઉપસર્ગથી પર રહેલાં ક્ષ્ણ ધાતુથી કર્તામાં આત્મનેંપદ થાય છે. વિવેચન : (૧) સંશ્રુતે શસ્ત્રમ્ શસ્ત્રને તીક્ષ્ણ કરે છે. સમ કૃતિ જિમ્ ? સ્વાતિ = તીક્ષ્ણ કરે છે. = સ્નુ+તિ - તિથ્ તપ્... ૩-૩-૬ થી તિલ્ પ્રત્યય. क्ष्णौति ૩ત ઔવિતિ... ૪-૩-૫૯ થી ૩ નો ઔ. અહીં અનુપસર્ગક સ્મુ ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરખૈપદ થયું છે. લોઢાના શસ્ત્રને તીક્ષ્ણ કરે છે. उपसर्गादित्येव - आयसं क्ष्णौति અહીં આયર્સ માં સું એ આયર્સ શબ્દનો અવયવ છે. પણ ઉપસર્ગ =
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy