SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯ અહીં સમ્ એ સ્વરાજો ઉપસર્ગ ન હોવાથી યુન્ ધાતુથી આત્મપદ થયું નથી. મયતાત્ર રૂતિ વિમ્ ? દ યજ્ઞપત્રાળ પ્રયુ$િ = બે બે યજ્ઞપાત્રનો પ્રયોગ કરે છે. પ્રયુક્ટ્રિ ની સાધનિકા સંયુન%િ પ્રમાણે થશે. ઉપસર્ગ સ્વરાન્ત છે પણ યુન્ ધાતુનાં અર્થનો સંબંધ યજ્ઞપાત્રનો વિષય બને છે તેથી યુન્ ધાતુથી આત્મપદે થયું નથી. યુનિદ્ સમાધી (૧૨૫૪) અને યુપી ને (૧૪૭૬) એમ બે યુન્ ધાતુ છે. સૂત્રમાં અનુબંધ વિનાનો યુન્ ધાતુ છે તો બેમાંથી ધારિ યુન્ નું જ ગ્રહણ કર્યું છે કારણ કે યુનિંદ્ માં 3 ઈત્ હોવાથી તે યુન્ ધાતુથી કર્તામાં તિઃ.... ૩-૩-૨૨ થી આત્મપદ સિદ્ધ જ છે. અને ધાઃિ યુન્ ધાતુને ફળવાન કર્તામાં ત. ૩-૩-૯૫ થી આત્મપદ થાય છે પણ અફળવાન કર્તામાં પણ આત્મપદ કરવા માટે આ સૂત્રમાં ધતિ યુન્ ધાતુનું વિધાન કર્યું છે. " પરિ-વ્યવત્ જિય: I રૂ-ર-ર૭ અર્થ:- mરિ - વિ અને અવ, ઉપસર્ગથી પર રહેલાં વી ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે: " વિવેચન : (૧) પરિઝોળીતે = તે ખરીદ કરે છે. - પરિ+તે – તિર્ ત... ૩-૩-૬ થી તે પ્રત્યય. પરિ+ઝી+ના+તે - જ્યારે ૩-૪-૭૯ થી ના પ્રત્યય. પરિશ્રી+ની+તે – પ્રણામી. ૪-૨-૯૭ થી ના ના મા નો છું. રિતે - -પૃવ. ૨-૩-૬૩ થી ૬ નો [. (૨) વિનીતે = તે વેચે છે. (૩) કવન્નીનીતે = તે ભાડે લે છે. સાધનિક પરિણીતે પ્રમાણે થશે. ૩પવિત્યેવ - ૩પરિણાતિ = ઉપર ખરીદે છે. અહીં પૂર ઉપસર્ગ નથી પણ ઉપર અવ્યયથી પરમાં શ્રી ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરસૈપદ થયું છે. છે ડુમ્ (૧૫૦૮) માં ની ધાતુ | ઈત્ વાળો હોવાથી ત: ૩-૩
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy