SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ સૂત્રથી ગુણનો નિષેધ થતો નથી. सूतेः पञ्चम्याम् । ४-३-१३ અર્થ:- પંચમી વિભક્તિનો પ્રત્યય પર છતાં સૂ ધાતુનાં સ્વરનો ગુણ થતો નથી. વિવેચન - સુÎ = હું ઉત્પન્ન કરું. પૂૌ-પ્રાળિળવિમોચને (૧૧૦૭) સૂ+પે - તુામ્... ૩-૩-૮ થી પેર્ પ્રત્યય. સુર્વે - ધાતોરિવર્ગો... ૨-૧-૫૦ થી ૐ નો વ્. અહીં નામિનો... ૪૩-૧ થી નાં ગુણની પ્રાપ્તિ હતી પણ આ સૂત્રથી નિષેધ થયો. એજ પ્રમાણે સુવાવહૈ, સુવામઢે પ્રયોગ થશે. - ૩-૩ તિર્ નિર્દેશાત્ યન્નુપિ મુળો મતિ ત્ર - સોષવાળિ - હું વારંવાર ઉત્પન્ન કરું. સૂય - ૩-૪-૯, સૂસૂય - ૪-૧-૩, સોસૂય - ૪-૧૪૮, સોય - ૨-૩-૧૫, સૌમ્પૂ - ૩-૪-૧૪, સોવૂ+ઞાનિ ૮, સોજો+આનિ - ૪-૩-૧, સોષવાનિ - ૧-૨-૨૪, સોષવાળિ - ૨૩-૬૩ થી પ્રયોગ થશે. અહીં પંચમી વિભક્તિનો નિર્ પ્રત્યય પણ સૂત્રમાં સૂતેઃ એ પ્રમાણે તિત્ નિર્દેશ હોવાથી યર્જુવન્ત માં આ સૂત્રથી ગુણનો નિષેધ થયો નથી. ધાતુપાઠમાં જૂ છે તે પૂ નાં ધ્ નો ૨-૩-૯૮ થી સ્ (સૂ) થયેલો છે તેથી પ્રયોગમાં ધાતુનાં સ્ નો [ ૨૩-૧૫ થી થયો એજ પ્રમાણે સોષવાવ, સોષવાÇ પ્રયોગ થશે. द्व्युक्तोपान्त्यस्य शिति स्वरे । ४-३-१४ અર્થ:- સ્વરાદિ શિલ્ પ્રત્યય પર છતાં દ્વિરુક્ત ધાતુનાં ઉપાન્ય નામી સ્વરનો ગુણ થતો નથી. વિવેચન - નેનિનાનિ હું સાફ કરૂં. મેનિન્+આનિ સુધી ૪-૧-૫૭ માં જણાવ્યા પ્રમાણે થશે. नेनिजानि અનિન્દ્ પ્રત્યય સ્વરાદિ શિત્રુ છે તેથી ૪-૩-૪ થી ઉપાત્ત્ત રૂ નાં ગુણ પ્ ની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રથી નિષેધ થયો. उपान्त्यस्येति किम् ? जुहवानि હું હોમ કરું. દુનિ - તુલ્તાન્... ૩-૩-૮ થી નિદ્ પ્રત્યય. સાધનિકા ૪-૧૧૨ માં જણાવેલ ગુન્નોતિ પ્રમાણે થશે. વૌતો... ૧-૨-૨૪ સૂત્રથી ઓ = - =
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy