SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ '૪૨૧ નો વુિં થવાથી નુવાન પ્રયોગ થશે. અહીં સ્વરાદિ શિત્ પ્રત્યય છે પણ ઉપાજ્યનામી સ્વર નથી અન્યનામી સ્વર છે તેથી આ સૂત્રથી ગુણનો નિષેધ થયો નથી. શિતતિ ?િ નિનેન = મેં સાફ કર્યું. સાધનિકા ૪-૧-૩૭ માં જણાવેલ શેષ પ્રમાણે થશે. માત્ર ૪-૧-૩૭ સૂત્ર નહીં લાગે અહીં સ્વરાદિ પ્રત્યય છે પણ તે શિત્ નથી તેથી આ સૂત્રથી ગુણનો નિષેધ થયો નથી. સ્વર રૂત્તિ ક્િ? તેને િ = તે સાફ કરે છે. સાધનિકા ૪-૧-૫૭ માં કરેલી છે. અહીં સ્વરાદિ શિત્ પ્રત્યય જ નથી વ્યંજનાદિ શિત પ્રત્યય છે તેથી આ સૂત્રથી ગુણનો નિષેધ થયો નથી. શ્રુતિ વિ? વેનિ - અહીં સ્વરાદિ શિત્ પ્રત્યય છે. પણ ધાતુ આ કિસક્ત નથી તેથી આ સૂત્રથી ગુણનો નિષેધ થયો નથી. દ્વિપરિધ્વિતિ યૌ ! ૪--૨૫ અર્થ- પિત્ અને વિન્ પ્રત્યય વર્જીને અન્ય સ્વરાદિ શિત્ પ્રત્યય પર છતાં હું અને રૂ ધાતુનાં અન્યનામી સ્વરનો અનુક્રમે વ્ર અને મ્ આદેશ થાય છે. . વિવેચન - (૧) નુસ્વતિ = તેઓ હોમ કરે છે. સાધનિકા ૪-૨-૯૪ માં કરેલી છે. (૨) ચતું = તેઓ જાય. ફંક્તી (૧૯૭૫) રૂ+– તુ... ૩-૩-૮ થી મનુ પ્રત્યય. થતુ - આ સૂત્રથી રૂ નો . એજ પ્રમાણે - નિ. બ્રિતિ લિમ્ ? મનુવુ: = તેઓએ હોમ કર્યો. સાધનિકા ૪-૨૯૩ માં કરેલી છે. અહીં રમ્ (પુ) પ્રત્યય પિત છે તેથી આ સૂત્રથી હું નાં ૩ નો ૬ આદેશ થયો નથી. (૨) માનિ = હું જાઉં. ફુનિ - સુતા. ૩-૩-૮ થી શનિદ્ પ્રત્યય. +ગન – મનો.. ૪-૩-૧ થી ૩ નો ગુણ . પછી
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy