SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કરાયો છે. સૂત્રમાં સમદ્ પર છે તેથી તેને આશ્રયીને તિવાતિ પ્રત્યય * થયો છે. વિશ્વ--વ૬૬ રૂ-રૂ-૨૮ અર્થ- કન્ય, પુખદ્ અને મદ્ માં જે ત્રણ ત્રણ વચનો ઉપરનાં સૂત્રમાં કહ્યાં તે અનુક્રમે એકાર્થક હોય ત્યારે એકવચન, વ્યર્થક હોય ત્યારે દ્વિવચન અને બહર્થક હોય ત્યારે બહુવચન થાય છે. એકવચન દ્વિવચન બહુવચન (૧) અન્યાર્થે स पचति तौ पचतः . ते पचन्ति । (૨) યુગ્ગદર્થે વં પણ યુવા પવથ ગૂર્ય પર્વથ | (૩) અમદર્થે મહં પ્રવામિ ગાવાં પીવ: વય પવામ: | નવાઈડઘાનિ-શતૃ-વવદૂ પરપિકમ્ રૂ-રૂ-૨ અર્થ:- વર્તમાના વિગેરે સર્વ વિભક્તિના શરૂઆતનાં નવ નવ પ્રત્યયો તથા શ (ક) અને વેવસુ (વર્ષ) પ્રત્યયોને પરમૈપદ સંજ્ઞા થાય છે. વિવેચન : વર્તમાના – તિવૃ- તતિ , સિન્થથ, fમ-વ-મમ્ એ પ્રમાણે દરેક વિભક્તિમાં નવ-નવ પ્રત્યયોની પરસૈપદ સંજ્ઞા થશે. # શત્રાનશા. ૫-૨-૨૦ થી થતાં શતૃ પ્રત્યયને આ સૂત્રથી પરસ્મપદ સંજ્ઞા થઈ છે. છે તત્ર વવસુની... ૫-૨-૨ થી થતાં ! પ્રત્યયને આ સૂત્રથી પરસ્મપદ સંજ્ઞા થઈ છે. पराणि कानाऽऽनशौ चाऽऽत्मनेपदम् । ३-३-२०. અર્થ- વર્તમાના વિગેરે સર્વ વિભક્તિનાં પરના નવ નવ પ્રત્યયો તથા ફોન - અને માનસ્ (કાન) પ્રત્યયોને આત્મપદ સંજ્ઞા થાય છે. વિવેચન : વર્તમાના - તે-તે-અન્ત, સે-સાથે-ટ્વે –વહેમદે આ પ્રમાણે દરેક વિભક્તિમાં નવ-નવ પ્રત્યયોની આત્મપદ સંજ્ઞા થશે. . તત્ર વેવસુ-ની. પ-ર-૨ થી થતાં ન પ્રત્યયને આ સૂત્રથી આત્મપદ સંજ્ઞા થઈ છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy