SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વિવેચન : સપ્તર્થે... ૫-૪-૯, ભૂતે ૫-૪-૧૦, વોતાત્ પ્રાર્ ૫-૪-૧૧ વિગેરે સૂત્રો ક્રિયાતિપત્તિનાં સ્થાન છે. ક્રિયાતિપત્તિ એક બીજા ઉપર આધાર રાખનારી બે ક્રિયાઓ કોઈપણ કારણથી ન થાય ત્યારે ભૂત અને ભવિષ્યકાળમાં વર્તતાં ધાતુથી ક્રિયાતિપત્તિ વિભક્તિ થાય છે. = દા.ત. સુવૃત્તિ: શ્વેત્ અમવિષ્યત્સુમિ અમવિષ્યત્ જો વરસાદ સારો થયો હોત તો સુકાળ થયો હોત અથવા જો વરસાદ સારો થશે તો સુકાળ થશે. આ પ્રમાણે તિવતિ વિભક્તિસંજ્ઞા પ્રકરણ સમાપ્ત. = त्रीणि त्रीण्यन्ययुष्मदस्मदि । ३-३-१७ અર્થ:- દરેક વિભક્તિનાં ત્રણ ત્રણ પ્રત્યયો અનુક્રમે (પહેલાં ત્રણ) અન્ય અર્થમાં (બીજા ત્રણ) યુષ્મદર્થમાં અને (ત્રીજા ત્રણ) અસ્મદર્શમાં થાય છે. (૧) અન્ય અર્થમાં स पचति तौ पचतः पचते पचेते (૨) યુષ્મદર્થમાં त्वं पचसि - युवां पचथः पचसे पचेथे (૨) અસ્મદર્થમાં आवां पंचावः वयं पचामः । अहं चे आवां पचावहे - वयं पचामहे । આ પ્રમાણે સર્વ વિભક્તિમાં જાણવું. પર્ ધાતુની સાનિકા સુગમ છે. અન્યયુષ્મવસ્મૃતિ એ ત્રણમાંથી બે અથવા ત્રણનું કથન સાથે હોય ત્યારે સૂત્રમાં બતાવ્યા પ્રમાણે પરમાં જે હોય તેને આશ્રયીને તિવવિ પ્રત્યયો થાય છે. દા.ત. (૧) F = ભં = પથ: - અહીં અન્ય અને યુદ્ બંને સાથે એક પ્રયોગમાં છે સૂત્રમાં યુર્ ૫૨ હોવાથી તિવ્રાવિ પ્રત્યય તેને આશ્રયીને થયો. - अहं पचामि – - - ते पचन्ति । પવન્તે । यूयं पचथ । વચ્ચે । (૨) સ ચ ત્યું = અન્ન નેં પન્નામઃ - અહીં ત્રણેનો સાથે પ્રયોગ કરાયો છે. સૂત્રમાં અમ્મર્ પર છે તેથી તેને આશ્રયીને તિવવિ પ્રત્યય થયો છે. (૩) ગ ં ૬ સ ચ ભં ૬ પન્નામ: - અહીં પણ ત્રણેનો સાથે પ્રયોગ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy