SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ (૨) કર્તરિ - ચૈત્ર: મોદ્રને પતિ = ચૈત્ર ભાત રાંધે છે. કર્મકર્તરિ - મોન: તે સ્વયમેવ = ચોખા એની મેળે જ રંધાય છે. પ્રચંતે માં આ સૂત્રથી ય લાગીને રૂપ સિદ્ધ થશે. કર્તરિ વાક્યમાં મોન જે કર્મ છે તે જ મોત કર્મકર્તરિ વાક્યમાં કર્તા બન્યું છે તેથી આ સૂત્રથી એ પ્રત્યય થયો છે. (૩) કર્તરિ - ચૈત્ર: કોને પસ્થતિ = ચૈત્ર ભાત રાંધશે. કર્મકર્તરિ - મોનઃ પક્ષ્યતે સ્વયમેવ = ભાત પોતે એની મેળે જ રંધાશે. પ ચતે – ચત.... ૩-૩-૧પથી તે પ્રત્યયું. પ ચતે – . ૨-૧-૮૬ થી ૬ નો . પષ્ય = પસ્યતે – નીત.. ર-૩-૧૫ થી { નો . કર્તરિ વાક્યમાં મોટુન જે કર્મ છે તે જ મોન કર્મકર્તરિ વાક્યમાં કર્તા બન્યું છે તેથી આ સૂત્રથી આંત્મપદનો પ્રત્યય થયો છે. છે અકર્મક ઉત્ ધાતુ - (૧) કર્તરિ - ચૈત્ર: "ાં મહુધ = ચૈત્રે ગાયને દોહી: કર્મકર્તરિ - મોદિ સ્વયમેવ = ગાય એની મેળે જ દોહવાઈ. સાધનિકા ૩-૪-૬૮ માં જણાવેલ મારિ પ્રમાણે થશે.પરન્તુ વૃદ્ધિની પ્રાપ્તિ ન હોવાથી તો.. ૪-૩-૪ થી ૩ નો ગુણ ો થશે.કર્તરિ વાક્યમાં જો એ કર્મ છે અને કર્મકર્તરિ વાક્યમાં એ જ શો કર્તા છે તેથી આ સૂત્રથી fબ પ્રત્યય થયો છે. (૨) કર્તરિ - ત્રઃ Ti fધ = ચૈત્ર ગાયને દોહે છે. કર્મકર્તરિ - નૌઃ દુધે સ્વયમેવ = ગાય એની મેળે જ દોહવાય છે. સુતે – તિવું ત... ૩-૩-૬ થી તે પ્રત્યય. તુતે – પ્યારે... ર-૧-૮૩ થી સ્નો . દુધે – ૩ ધશતુ..... ૨-૧-૭૯ થી તુ નો ધું. દુધે - તૃતીય... ૧-૩-૪૯ થી યૂ નો ગુ. # તુન્ ધાતુ પૂષાર્થ... ૩-૪-૯૩ થી વિઃિ ગણપાઠમાં આવતો હોવાથી તેને કર્મકર્તરિ પ્રયોગમાં ઉગ અને ૩ પ્રત્યય ન થાય. તેથી અહીં વી
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy