SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ વાક્યમાં તે જ ૩ કર્તા બન્યું છે પણ બન્ને વાક્યની ક્રિયા એક નથી જુદી જુદી છે. પહેલાં વાક્યમાં પાણીને વિસર્જિત કરે છે. એવી ક્રિયા છે અને બીજા વાક્યમાં પાણી બહાર કાઢે છે એવી ક્રિયા છે. તેથી આ સૂત્રથી એકધાતુ હોવા છતાં ગિ, ચ અને આત્માનપદનાં પ્રત્યયો થયા નથી. પ્રક્રિય રૂતિ વિમ્ ? કર્તરિ - રેવત: સુશુd fમત્તિ = દેવદત્ત કોઠીને ભેટે છે. કર્મકર્તરિ – ઉમદ્યમાન: શુત: પત્રાદિ મિત્તિ = ભદાતી કોઠી પાત્રોને ભાંગે છે. કર્તરિ વાક્યમાં સુશુત એ કર્મ છે અને કર્મકર્તરિ વાક્યમાં તે જ શુત કર્તા છે ધાતુ પણ બન્ને વાક્યમાં એક જ છે પણ કર્મકર્તરિ વાક્યમાં કોઠી સ્વયં ભેદાતી નથી પણ ભેદતી એવી કોઠી બીજા વાસણોને ભેટે છે (ભાંગી નાંખે છે) તેથી કર્મકર્તરિ વાક્યમાં ધાતુ અકર્મક નથી પણ પત્ર રૂપ કર્મવાળો છે તેથી આ સૂત્રથી વિ, વચ અને આત્મપદનાં પ્રત્યયો થયાં નથી. - રૂ-૪-૮૭ અર્થ:- એક ધાતુને વિશે પૂર્વે જોએલી કર્મમાં રહેલી ક્રિયાની સાથે વર્તમાનમાં અભિન્ન એવી અકર્મકક્રિયા અથવા સકર્મકક્રિયા છે જેને એવા કર્મકર્તરૂપ કર્તરિપ્રયોગમાં પર્ અને ૭૬ ધાતુથી ત્રિ, સ્થ અને આત્મને પદ થાય છે. વિશેષાર્થ ૩-૪-૮૬ સૂત્રમાં જણાવેલ પ્રમાણે જાણવો. વિવેચન :- અકર્મક પદ્ ધાતુ. (૧) કર્તરિ - ચૈત્ર: ગોવનમ્ પાલીત્ = ચૈત્રે ચોખા રાંધ્યા. કર્મકર્તરિ - મોન: મારિ સ્વયમેવ = ચોખા સ્વયં જ (પોતે જ) - રંધાયા. આપાવિ ની સાધનિકા ૩-૪-૬૮માં જણાવેલ કારિ પ્રમાણે થશે પરન્તુ માં નામનો... ૪-૩-૫૧ થી વૃદ્ધિ થઈ છે જ્યારે અહીં પર્ માં ઉતિ ૪-૩-૫૦ થી વૃદ્ધિ થશે. કર્તરિ વાક્યમાં નોન કર્મ છે અને કર્મકર્તરિ વાક્યમાં એ જ મોત કર્તા છે. બંને વાક્યમાં ધાતુપણ એક જ છે તેથી આ સૂત્ર થી fબ પ્રત્યય થયો છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy