SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ अकुष्+त અદ્ધાતો... ૪-૪-૨૯ થી અદ્ આગમ. અ+રૂ - પધાતી... ૩-૪-૮૬ થી fઞ અને આત્મનેપદ. अकोषि નયોરું.... ૪-૩-૪ થી ૩ નો ગુણ ઓ. અહીં શિત્ વિષય નથી તેથી આ સૂત્રથી પરખૈપદ અને શ્ય પ્રત્યય થયો નથી. – - ધાત... ૩-૪-૮૬ થી ગિ-ય અને આત્મનેપદ થાય છે .એવું વિધાન કર્યું પણ પૂર્વે ભાવ... ૩-૪-૬૮ સૂત્રથી જે પ્રમાણે ગિર્ આવતાં ત નો લોપ થાય છે તે પ્રમાણે અહીં પણ થશે. ૩-૪-૮૪ સૂત્રથી જયાં જયાં ગિ-ય અને આત્મનેપદનું વિધાન આવે ત્યાં ત્યાં આ રીતે સમજવું. સ્વારેઃ નુઃ । રૂ-૪-૭ અર્થ:- કર્તરિપ્રયોગમાં વિધાન કરાએલાં શત્ કાળનાં પ્રત્યયો પરમાં હોતે છતે સુ વિગેરે સ્વાદ્રિ ધાતુઓથી ત્તુ પ્રત્યય થાય છે. વિવેચન :- (૧) સુનોતિ = તે સ્નાન કરે છે. પું-અમિષને (૧૨૮૬) सु+ति તિમ્િ.... ૩-૩-૬ થી તિલ્ પ્રત્યય. સુ+નુ+તિ - આ સૂત્રથી રત્તુ પ્રત્યય. सुनोति ૩ો: ૪-૩-૨ થી નુ નાં ૪ નો ગુણ ો. (૨) સિનોતિ = તે બાંધે છે. -િવને (૧૨૮૭) સાધુનિકા ઉપર પ્રમાણે થશે. ધાતુપાઠમાં ૧૨૮૬ થી ૧૩૧૪ સુધીનાં ધાતુઓ સ્વાતિ ગણનાં છે. વાક્ષ: । ૩-૪-૭૬ અર્થ:- કર્તરિપ્રયોગમાં વિધાન કરાએલાં શત્ કાળનાં પ્રત્યયો પરમાં હોતે છતે અક્ષ ધાતુથી નુ પ્રત્યય વિકલ્પે થાય છે. = વિવેચન :(૧) અોતિ તે વ્યાપે છે, તે એકઠું કરે છે. અક્ષૌ-વ્યાસૌસપાતે = (૫૭૦) સાધનિકા સુોતિ પ્રમાણે થશે. -પૃથ્વાંત્રો... ૨૩-૬૩ થી ૬ નો ॥ થશે. જ્યારે આ સૂત્રથી નુ પ્રત્યય ન થાય ત્યારે વિકલ્પપક્ષે શબ્ પ્રત્યય થશે. ક્ષતિ અલ્+તિ, અભ્+અ+તિ,
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy