SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ગમ્યમાન હોય તો તત્પુરૂષ સમાસ પામે છે. જો તે શેષ ષષ્ઠી નાથઃ ૨-૨-૧૦ વગેરે સૂત્રોથી યત્નકૃત ષષ્ઠી ન હોય તો. સૂત્ર સમાસઃ- ન યત્ન:-પ્રયત્ન:, તસ્માત્ (નગ્. તત્પુ.) વિવેચનઃ- રાનપુરુષ: અહીં સ્વ-સ્વામિભાવ હોવાથી ષષ્ચન્ત એવા રાનન્ નામનો પુરુષ નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. ષષ્ઠી બે પ્રકારે છે. યત્નકૃતષષ્ઠી અને અયત્નકૃતષષ્ઠી. તેમાં સ્વસ્વામિભાવ વગેરે સમ્બન્ધ વિશેષ સ્વરૂપ શેષ અર્થમાં શેષે ૨-૨-૮૧ થી ષષ્ઠી વિભક્તિ થાય છે. તે અયત્નકૃત ષષ્ઠી કહેવાય છે. - જ્યારે નાથ: ૨-૨-૧૦ થી ૬ ૨-૨-૧૮ સુધીના સૂત્રોથી કર્માદિ કારકત્વની વિવક્ષા નહીં કરવાથી, ૢ સૂત્રથી જે ષષ્ઠી વિભક્તિ થાય છે. તેને યત્નકૃત ષષ્ઠી કહેવાય છે. અયત્નાવિતિ વિમ્ ? પિષ: નથિતમ્ = ઘીની માંગણી. અહીં ક્િ નામને નાથ: ૨-૨-૧૦ સૂત્રથી ષષ્ઠી વિભક્તિ થએલી છે. તેથી યત્નકૃતષષ્ઠી હોવાથી આ સૂત્રથી સર્પિણ્ અને નથિતમ્ નો સમાસ થયો નથી. શેષ કૃતિ વિમ્ ? નવાં ળા સમ્પન્નક્ષીય = ગાયોમાં કાળી ગાય વધારે દૂધવાળી છે. અહીં સપ્તમી... ૨-૨-૧૦૯ થી નિર્ધારણ અર્થમાં ષષ્ઠી થએલી છે. શેષ ષષ્ઠી નથી તેથી નવાં નો બ્બા શબ્દની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી. ઋતિ । રૂ-૨-૭૭. અર્થઃ- ર્મળિ વૃતઃ ૨-૨-૮૩ થી અને ર ૨-૨-૮૬ થી જે ષષ્ઠી વિભક્તિ થાય છે તેને કૃત્ નિમિત્તક ષષ્ઠી કહેવાય છે. તે કૃત્ નિમિત્તક ષષ્ચન્ત નામ કોઈપણ નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે. વિવેચનઃ- સર્રિર્રાનમ્ – ર્મળિ ભૃત: થી થયેલ ષષ્ઠી વિભક્ત્યન્ત સપ્િ નામનો જ્ઞાન નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy