________________
પર ] જે ભાવ પત્થર જેવા હૈયાને પણુ મીણ જેવા બનાવી દે તેનું નામ સમણુ.
ત્યાગ કરે છે. અસિધારા ગમન સયમ મહાયાત્રાનો પ્રારંભ કરે છે. તે પરમાત્માના પ્રાણસમીક્ષમાના સદ્ભાગી કેમ ન અને ?
પ્રત્યેક આચારની પાછળ વિચારનું ગુપ્ત ખળ Y પ્રેરક અને પૂરક હૈાય છે. માતા જીજીબાઇના પ્રેરક બળે જ શિવાજી હિન્દુ રાજ્યના સ ંરક્ષક બન્યા. આદર્શવાદી આગેવાન નેતા કયા૨ે પણ પ્રજા ઉપર આચારને ભાર લાદતા નથી. આચારની પ્રક્રિયા નિયત કરતાં નથી પણ શ્રેષ્ઠ આચારની જનની વિચાર શ્રેણીને જ મજબૂત બનાવે છે.
શિવાજી મહારાજા ગંમાં છે અને માતા જીજુભાઈ રામાયણના અરણ્ય કાંડના રાજ પાઠ કરે છે. શિવાજીના જન્મબાદ આઠ વર્ષ સુધી આ ક્રમ નિયત રહ્યો છે. એકવાર અરણ્યકાંડ સાંભળતા શિવાજી પૂછે છે. મા ! રાવણુ કાણુ ? રામ કોણ ? મા કહે છે બેટા વમાનના રાવણ ઔરંગઝેખ અને વમાનના રામ મારો દીકરો શિવાજી. બસ....આ પ્રેરણાએ શિવાજીને અદ્ભુત ખળ આપ્યું અને હિન્દુ રાજ્યને વિજય થયા....
માતા જીખાઈ ને શિવાજી માટે જે આદશ છે તેના કરતાં અનંતગણા સાણલાં તીથ કર દેવને સાધક માટે છે. એટલે જ આપણને ક્રાધના ભય કર પરિણામે દર્શાવી કહે છે તને આ કાય સાપુ છું, “વિશ્વ વ્યાપી ગુસ્સાના રોગને નાબુદ કરવાનું.”.....પણ....યાદ રાખજે,-આ નદી એ હુલ્લડ મચાવશે. પણ તું તારા જ્ઞાન સિદ્ધ અધિકાર ના ગુમાવતા. “ રિસે હાઈ અલાણું, તન્હા ભિકબૂ ન સજલે ”