________________
કામ કરીને ઘસાઈ જવું સારું છે,
પણ કામ કર્યાં વગર કટાઈ જવું નકામું છે.
[ ૪૭
‘વચનને સંમિત બનાવવા મનને સમિત બનાવવુ જ પડે. જેનું મન સંયમી તેની કોની સામે ફરિયાદ ? શું સાધુ ભૂખથી સીઢાય ? શું સાધુ તરસથી આકુળ અને શું સાધુને ઠંડી ગભરાવે ? શું ગરમી સાધુને અકળાવે! શુ સાધુ મચ્છર-માંકડના ડંખથી · ત્રાહિમામ ત્રાહિમામ્ ’ પેાકારે! શું સાધુ વસ્ર ના હાય તા જુના પુરાણા વજ્રથી કાંટાળે ! શું સાધુ પ્રતિકૂળ વાતાવરણમાં અણુગમા અનુભવે ! શુ' સાધુ રૂપવતી સ્ત્રીના આણમાં ભાન ભૂલે ? શુ સાધુ વિહાર કરવાથી થાકે ? સાધુ એક જગાએ નિવાસ કરવાથી કંટાળા અનુભવે! શું સાધુ અનુકૂળ ઉપાશ્રય ન મળવાથી ખૂમે! મારે? શું સાધુ કોઈના તિરસ્કારથી સાધુ જીવનથી ઉભગી જાય ? શુ સાધુને કાઈ મારે તે સામે પ્રતિકાર કરે ? શું સાધુ ગોચરી જત. લજ્જા અનુભવે? શું સાધુ એક દિવસ ગોચરી ના મળે તે! બીજે દિવસે ગેાચરી ના જાય ? શુ સાધુ ટાઇ દ આવે વ્યથા અનુભવે ? શુ' સાધુ કયાંય . શરીરને પ્રતિકૂળ સ્પર્શી થક ગયા તા હતાશ મને? શુ સાધુ શરીર પરના મેલ જોઇ સ્નાનની ચાહના કરે? શું સાધુ સાધુપણુ.માં ચક્રવતી ના નમસ્કાર જોઈ ખુદનુ ગૌત્ર માને ? શુ સાધુ “ખુદના મુદ્ધિ વૈભવથી મુગ્ધ બની બીજાને તુચ્છ સમ ?
શું સાધુ પ્રયત્ન કરવા છતાં જ્ઞાન ન મળે તે પુરુષાથ થી કટાળે? શુ સાધુ તર્કશાસ્ત્રના અભ્યાસ કરતાં સત્ય અસત્યના વિવેકને વિસ્મરે ?
ના...ના... જ્ઞાની...તુ કયારે પણ પ્રલાપ ના કરે, પ્રલાપ એટલે સમજ્યા ને ? સાધના માથી વિપરીત કાય તું કરે નહિ. તુ જ્ઞાની છે એટલે પ્રત્યેક વ્યક્તિ—પ્રત્યેક પદાથ