________________
૪૬ ] સંચાગા બદલાય છતાં ભાવના સ્થિર રહે તેનું નામ સાધના. દુઃખ પહોંચે છે. ખખડાટમાં તે ઘણી વાર સ્વગત સંભાષણ હોય છે. એકલાં જ ખેલવાનુ હાય છે, અજાને દુઃખ નહિ કોઇ વ્રતની વિરાધના નહિ. પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન નહિ તે
અબડાટની આલોચના શાની ?
સાધક ! આ તારો પ્રશ્ન નથી. કલિયુગના પ્રશ્ન છે. સ્વચ્છંદ મનને પ્રશ્ન છે. ફરી ગાખી લે. પુનઃ પુન સ્મરણ કરી લે. ખખડાટ એ લડાઇ-ઝઘડા મર્યાદા ઉલ્લંઘનની પ્રાથમિક ભૂમિકા છે.
માનસિક અસંતોષ ખખડાટ કરાવે છે. મનમાં ઉશ્કેરાટ હાય તે જ માનવ એકલે એકલા સ્વગત ખખડે. જ્યાં સ ંતોષ હાય, મનની શાંતિ હાય ત્યાં ક્યારે પણ ખખડાટ ન હેાય.” સાધુ તુ શાંતિના ફિરસ્તો . સતષનુ જીવંત રૂપ... તુ ખખડાટ કરે? ? ?
સુધર્મા સ્વામી જ ધ્રૂસ્વામીને ફરમાવે છે. “નાણી ને પરિદેવએ’તું સાધનામાર્ગના પ્રવાસી-મોક્ષના ચાહક– ચારિત્રધર એટલે તું સાચા જ્ઞાની (બીજા પુસ્તક પડીત).
“ વિલાપ કરે તે સ્ત્રી, પ્રલાપ કરે તે મૂર્ખ' “ સ`લાપ કરે તે સજ્જન, આલાપ કરે તે સાધુ ’ જ્ઞાની આલાપ કરે—પ્રસંગે સ‘લાપ કરે, પણ પ્રલાપ ન કરે અને વિલાપ પણ ના કરે.
મહાત્મા જ....તું સાધુ છે. એટલે પરમેષ્ઠિ છે, પરમ સ્થાને બિરાજે છે. શ્રેષ્ઠ સ્થાન શૈભાવે છે. જ્ઞાન વગર શ્રેષ્ઠ સ્થાન મળે ? તારા એક વચનમાં વિશ્વના ઉદ્ધારની તાકાત પેદા થવી જોઈ એ