________________
સેવા કરે તે જ શિષ્ય નહિ પણ આજ્ઞાને સ્વીકારે તે શિષ્ય. [ ૨૩ મુસાફરીને આનંદ તેા ત્યારે જ આવે, મુસાફરીના જે સાધન હાય તે જરા પણ તકલીફ ના કરે.
સાધક ! તું તારી જાતને લઘુ ના સમજ તુ એટલે તારા ગુરુના મેક્ષ પ્રવાસના સહાયક. તને હિતશિક્ષા આપતાં તારા ગુરુને અનુભવ થવા જોઈ એ કે મેં એક સુચેાગ્ય આ આત્માને મેાક્ષના ટૂંકા રસ્તા ખતાન્યેા.
જે શિષ્યને અનુશાસન કરતાં ગુરુને આન ંદ થાય તે શિષ્ય પડિત, ભલે તે શિષ્યની પાસે જ્ઞાન ના હૈાય. ભલે તે શિષ્યને તત્વજ્ઞાનની સૂક્ષ્મચર્ચા ન આવડતી હોય તો પણ પંડિત... કારણ જે આત્મા શાસનને યાગ્ય છે, આજ્ઞાને ચેગ્ય છે, હિતશિક્ષાને ચાગ્ય છે, તે જ સિદ્ધિને ચેાગ્ય અને છે.
ગુરુની હિતશિક્ષા સાંભળતા શિષ્ય મૂક વાત કહી રહ્યો છે. “ હું તેા આરીસા છું, કલ્યાણની ભાવનાથી આપના શરણે આવ્યેા છું. મારુ ' હૃદય દર્પણસમુ નિર્માળ છે. સ્વચ્છ છે. વિષયકષાયના ડાઘ નથી. આપના નિર્મળ જ્ઞાનથી પવિત્ર થયેલ આત્માનું જ મારે પ્રતિષિ’બ ઝીલવું છે. આપના સમાન થવા તે આપના શિષ્ય થયા છું !! આપના જ્ઞાન પાસે મારુ' જ્ઞાન તે અલ્પ છે. આપની સાધના હિમાલયની ટોચની છે. હું સાધનાના હિમાલયની તળેટીયે ઊભેલા છું. આપનું મન, વચન અને કાયા પવિત્ર થઇ ચૂકેલા છે જ્યારે મે હજી મન, વચન અને કાયા પવિત્ર કરવાને પ્રારંભ કર્યાં છે. આપ માન –અપમાનને ધેાળી પી જનારા શકર છે. જગતમાં આપે કોઇને શત્રુ મિત્ર માન્યા નથી પણ પ્રત્યેક વ્યક્તિમાં તેજોમય આત્માના દન કર્યાં છે. હું આપના ભાવનેા ચાહક છું પણ બાળક છું અટલે માગ' ભૂલી જાવ છું. આપ સદા મને તારજો....