________________
૨૨ ] આગમનું જ્ઞાન બુદ્ધિની તીવ્રતાથી નહિ
પણ વિનયથી પ્રાપ્ત થાય છે ગુરુ કઈ વાત કરતા હશે તે અવિનયી શિષ્યને પહેલા યાદ કરશે. કારણ તેને હિતશિક્ષા પસંદ નથી. અને જે સંભળાયું ન હોય તે કહેશે મને ખબર ન હતી. ત્યારે કરુણા મૂર્તિ ગુરુ પુનઃ પુનઃ કરુણા વહાવીને પણે તેને તારવા પ્રયત્ન કરશે.
પ્રત્યેક કાર્યમાં પ્રત્યેક પ્રસંગમાં. પ્રત્યેક સંમરણીય બનાવમાં જે આપણને ગુરુએ યાદ કરવા પડે તે સમજી લેવું આપણે ગુરુના દયાપાત્ર છીએ. કરુણાપાત્ર છીએ. ગુરુ આપણે નામ લે છે, બેલાવે છે. પણ હૈયાના એક ઊંડા દર્દથી વિચારે છે કે મારી પાસે આવેલું એક આત્મા...મારી થેડી બેદરકારીના કારણે, બે શબ્દના અભાવના કારણે સાધના માર્ગથી ચૂકી ના જાય, હારી ના જાય, એવા ભાવે ગુરુને આપણું નામ લેવું પડે, આપણને બોલાવવા પડે તેને અર્થ હે ભેળ શિષ્ય ! તું સમજ-વિચાર કે ગુરુની સાથે તે અભેદભાવ સિદ્ધ કર્યો નથી. ગુરુથી તારું નામ જુદું આવવું જોઈએ, તારું કામ જુદું ગણાવવું જોઈએ. આ વાત તારી એક ગુપ્તવાતને પ્રગટ કરી દે છે. જે વાત ભૂગર્ભમાં અમાવી દેવા જેવી હતી તેને જાહેર કરી દે છે. તું તારા ગુરુના પદ, ગુરુના કાર્યને પૂરક બન્યું નથી. તારા અને ગુરુના કાર્ય અલગ છે માટે જ તારા કાર્ય તારે અલગ ગણાવવાં પડે છે.
ગુરુને આનંદ તે થાય છે. “રમ” પંડિએ સાસ ઘેડા પર મુસાફરી કરવાની હોય. પણ ઘેડાને ચાબુક ન મારવાની હોય, હેરાન ન કરવાનો હોય, ચાબુક મારવી પડે તે ગધેડે–એદી ઘડે. ભલે તે ઘોડે પણ તેનું લેહી ગધેડાનું,