________________
કોઈના દોષ ખેલવા તે ખેલતી નિ દા, દોષ જોવા તે સુગી નિ દા [૧૫
પ્રશ્નાથી એની દુનિયામાં ખાવાઇ જાઉ. છુ અને તમે કહે છે જો તુ જ્ઞાનાથી છે તે ગુરુ પાસે એસ. કેમ કરું ? શું કરું? નથી તમારા જેવા હિતસ્ત્રીની વાતને એળગી શકતા, નથી રોકી શકતા મારા વિચારાને. બસ...મને તે થાય છે કે પુસ્તક લઈ એકાંતમાં બેસી જાઉં, અને અન તનુ અપ્રતિમજ્ઞાન પ્રાપ્ત કરી લઉં? શું હિતસ્ત્રી તમે જ મારા મનની મૂંઝવણ દૂર ના કરો ? સાધક............ મેાક્ષાથી ........સયમાથી ..........સાનાથી
તું શબ્દના રહસ્યાને આત્મસાત્ નહી કરે? અને ફકત શબ્દના જ અર્થ કરે? ફ્રી એકજ અને પાછી પેલીજ વાત કરુ છું. વિચ ગુરુ સયા મારાં શબ્દ પાછળ રહેલા રહસ્યને વિચાર...જરૂર તને માર્ગ મળશે...પૂ અવળુ....મથામણુ....અકળામણ નહિ થાય. સમતા શાંતિ મળશે.
પુસ્તકથી જ્ઞાન મળશે તે પણુ કદાચ એક વિષયનું, અને તે પણ કેટલી મહેનતથી? છતાંય કદાચ શાસ્ત્રનું રહસ્ય તે મેળવ્યું જ નહિ હેાય. ગુરુથી જ્ઞાન મળશે તેા ગુરુ તને એક વિષય ભણાવશે પણ તેઓએ જેટલી વિદ્ધતા પ્રાપ્ત કરી હશે તેના અર્ક તને એક બ્લેકમાં સમજાવશે. ગુરુ નાન આપશે તે તારી નાડીની પરીક્ષા કરીને આપશે જેથી તારા ધ્રુણા હટી જાય, અને સદ્ગુણેા તને મળી જાય.
તું ગુરુ પાસે બેસીશ તે ત્રંચ કંઠસ્થ તેા તારી બુદ્ધિ જેટલા જ કરી શકીશ, પણ એ જ્ઞાન સાગર ગુરુદેવ પાસે હજારા વ્યક્તિ આવશે તેની સાથે થતી જ્ઞાનચર્ચા સાંભળીશ તા પણ લાખા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન તને નહિં મળે તે, જ્ઞાન તારા ગુરુના અનુભવથી તને પ્રાપ્ત થશે. મને ખખર તને હજી સમાધાન થયું નથી. તારી આંખમાં આનંદની