________________
૧૪ ] હૃદયમાં મૂર્છા હોય તેા ફાટેલું વજ્ર પણ પરિગ્રહ બને.
ગુરુ એ જ જ્ઞાનસ્રોતના હિમાલય છે. કદાચ તને ગંગા વિશાળ લાગશે. અને હિંમાલયમાંથી પ્રગટ થતુ ગગાનુ અરધુ નાનુ લાગશે પણ અધ્યાત્મનું ગણિત જુદું છે. તારી વામન અને વિરાટની કલ્પના અહી ખેાટી છે.
“ જ્ઞાનની ગંગા શિષ્ય... પણ જ્ઞાનગંગાના સ્રોત ગુરુદેવ ” આ સાનેરી સિદ્ધાંત. આત્મસાત. કરીશ તે જ સાધક તને આધ્યાત્મિક ખાળમંદિરમાં પણ પ્રવેશ મળશે. નહિતર ભટક્યા કર...રખડયા કર....તારી ઝાકઝમાળવાળી ભૌતિક જીંદગીમાં. ગગાનું મૂલ્ય અને પવિત્રતા તેના કારણે જ છે તે ઋષિએથી પવિત્ર થયેલ વન્ય અનેક ઔષધિઓનાં રાજા હિમાલયમાંથી પ્રગટ થાય છે તેથી જ ગગા તાપ હારિણી અને પાપહારિણી
અની.
જ્ઞાનપિપાસુ ! હું તારી જિજ્ઞાસાને સમજું છું. તારી જ્ઞાનની ઝંખનાને સમજુ છુ. તારી તપિપાસાને સ્વીકાર કરુ છું. તારી તીવ્ર તમન્ના જ મને પ્રેરે છે અને મને એક જ વાત કહેવાતુ મન થાય છે.
, '
જો તુ જ્ઞાનાથી છે તે ઉચિò ગુરુ સયા.... જો તુ સચમ અભિલાષી છે. તે વિચે ગુરુ સય..... જો તુ મેાક્ષના આકાંક્ષી છે તે ઉચિò ગુરુ સયા... હું શા માટે ગુરુ પાસે હંમેશા એસ’? શુ ત્યાં અવાજ ન હેય? શું ભક્તોની ભરમા નહાય? શું દેશનાથી'ની ભીડ ન લાગી હાય? શું હજારે જિજ્ઞાસુએ હુંજારા જિજ્ઞાસા લઇને ને આવ્યા હોય?!
', .. !
રખે આ પ્રધા વચ્ચે જ્ઞાનની સાધના દુર્લભ ન થઈ જાય. મારું મન એવુ વિચિત્ર છે કે હુ મારી સાધના છેઠી