________________
૩. ઉવચિન્હે ગુરું સયા
કર
તૃષાત જલની શોધ કરે
અને જ્યાં જળ હોય ત્યાં નિવાસ કરે. ભેજના ભેજનની શોધ કરે
અને જ્યાં ભજન હોય ત્યાં નિવાસ કરે. રેગા વિદ્ય–ઔષધની શોધ કરે
અને જ્યાં વિદ્ય અને ઔષેધ હોય ત્યાં નિવાસ કરે. જ્ઞાનાથ...સંધમાથી મોક્ષાથી ક્યાં નિવાસ કરે ? જ્ઞાનને ચાહક વિચારે જ્ઞાનને શ્રોત કયાં છે? -
પુસ્તકમાં..? અભ્યાસમાં ?
પુનરાવર્તનમાં જ્ઞાનભંડારમાં...? ભલા સાધક! એ બધા તે જ્ઞાનના સાધન છે. ઘડે એ. જળ નહિ પણ જળ સંરક્ષણનું સાધન છે તેમ પુસ્તક–પુનરાવર્તન અભ્યાસ-જ્ઞાનભંડાર એ જ્ઞાનપ્રાપ્તિના સાધને.
તો પછી જ્ઞાનને સ્રોત કયાં? કેનામાં ? ગંગાને સ્રોત ક્યાં ? કાશીમાં....હરદ્વારમાં...ના..ના..કૂર...દૂર ઉચ્ચહિમશિખરના ઝરણામાં-ગંગેત્રીમાં. બસ સાધક તારી દષ્ટિ ડી. વિશાળ કર, તારે જ્ઞાનાતના દર્શન કરવા છે ને? જ્ઞાનોતના અદ્દભુત સૌંદર્યની મસ્તી માણવી છે ને ? તે પછી ભૂલે. ચૂકેય પુસ્તકની આળ પંપાળમાં ના પડત.
. પુસ્તક જ્ઞાનમાં સહાયક છે પણ..શાનને સ્રોત નથી.
આ સત્ય હકીકત તારી ધપેથીમાં નેધ, પછી તને જ્ઞાન સોતના દર્શન કરાવું. જ્ઞાનસ્ત્રોત ગુરુતાશ તારક ગુરુદેવ ...