________________
ગુરુ પાસે બેસવાને સાચો અધિકારી કેણ? સરળઆત્મા. ૩ જીવનનું પ્રભાત પ્રારંભાય. ગુરુના સાંનિધ્યમાં જ વિનયીના જીવનની સંધ્યા ખીલી ઊઠે. - વિનયી બરાબર સમજે છે વસુંધી ઘોર પરિશ્રમ કરી વ્યાકરણશાસ્ત્ર, કેશશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્રમાં પારંગત બનું પછી ધર્મશાસ્ત્રને અભ્યાસ કરું, ત્યારે મને કહ્યું કે વીતરાગ વચનનું નવનીત મળે. પણ કયારે? જ્યારે ગુરુની શીતળ છાયામાં રહે તે સદા અનુપમ વીતરાગ વચનનું નવનીત મળે.
જીવન વિતાવવા સહાય-સહારે-આલંબન પ્રત્યેક વ્યતિને લેવું પડે છે તે હું શા માટે ગુરુદેવના નજદીકમાં રહી ગુરુદેવના જ્ઞાનને વારસદાર ન બનું? 1 ગુરુદેવ મને અભ્યાસ કરાવે કે ના કરાવે, - ગુરુદેવ મને વાંચના આપે કે ના આપે, આ ગુરુદેવ અને પૃચ્છાને પ્રત્યુત્તર આપે કે ના આપે,
પણ ગુરુ જ્ઞાની છે. - ગુરુદેવ જ્ઞાનના હિમાલય છે. તેથી તેમનાથી જ જ્ઞાનની ગંગાના મીઠાં. ઠંડા પવનની તાજગીને અવસર કેમ ચૂકું? જ્ઞાની ગુરુની છાયાથી દૂર તે રહું નહિ, જ્ઞાનગુરુની દૃષ્ટિ પડે ત્યાંજ મારું આસન રાખું. એ દિવ્ય તેજોદષ્ટિ મારા તેને મનના વિકારેને બાળીને ભસ્મીભૂત કરી દેશે. જ્ઞાની ગુરુના તપ ત્યાગના દિવ્ય સામ્રાજ્ય માત્રથી વિષય–કષાય–ઈર્ષ્યાનું તોફાન શાંત બની જશે, મારા તન મન પણ સંયમ ધર્મના પાલનમાં સહાયક બનશે. 35 જ્ઞાની ગુરુના બોલવામાં ભાષા સમિતિને સતત ઉપર હે કયારે પણ વચનને અસંચમ નહિ હેય જ્ઞાનીયાના