________________
૨ ] મેાક્ષને અધિકારી વેશ માત્ર નહિ, પણ સમભાવી આત્મ સદ્ગુણ છે. સાધક જીવનના માલમ દિને પ્રથમ પાઠ છે વિનય.
1 લવિનયથી જીવન દીપાવ શેાભાવે અને ઉજ્જવળ બનાવે તે વિનયી. વિનયીને આજ્ઞા કરવી ના પડે. “ તારે પ્રતિક્રમણ કરવુ જોઇ એ...તારે સેવા શુશ્રુષા કરવી જોઈએ.”
ઃઃ
પણ વિનયી પ્રતિક્ષણ-પ્રતિપળ જિનાગમના રહસ્ય પ્રાપ્ત કરવા તત્પર રહે. જિનાગમના રહસ્ય સમજાય તે! વીતરાગની આજ્ઞાનું મૂલ્યાંકન ખ્યાલમાં આવે. આ સમજવા, શાસ્ત્રને આત્મસાત્ કરે. શાસ્ત્ર આત્મસાત્ અને તે વિનયના ગુણ વિકસિત અને શાસ્ત્ર સમજે એટલે ઉત્સગ, અપવાદ સમજમાં આવે, વિધિ નિષેધ સમજમાં આવે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વ્યકિત વિશેષ માટે ફરમાવેલ સૂત્રના-આગમપાઠની રહસ્ય સમજમાં આવે. વિનયી શાસ્ત્ર સમજી માત્ર માહિતીજ્ઞાન ના વધારે, વિનયી શાસ્ત્ર સમજી, વિચારી અટપટી વાર્તાનુ પ્રદર્શન ના કરે. વિનયી શાસ્ત્રનુ ચિંતન મનન કરી કોઈની ભૂલ ના દર્શાવે. પણ.... “ વિનયી તે શાસ્ત્રનુ નિદિધ્યાસન કરી પોતાના જીવનને શાન્ક્રમય બનાવે.” “વિનચી એટલે શસાજ્ઞાના સાક્ષાત્કાર છે
વિનયીનું એવું, બેસવું, વિચારવું, વાંચવું, જોવુ, સાંભળવુ પ્રત્યેક ક્રિયા પાછળ એક જ લક્ષ્ય હોય મને શાસ્ત્રને શુ આદેશ છે ? દૂધ પીતુ બાળક માતાથી દૂર ના રહે. તેમ વિનયી શાસ્રાણાથી દૂર ના રહે. જેમ દૂધપાન કરતું બાળક માથી દૂર રહે તેા તેના પ્રાણ જોખમમાં, મા ન દેખાય તે નાનુ બાળક રડીને ઘરને ગાંડુ કરે તેમ વિનયી શાસ્ત્રાજ્ઞા વગર એક ડગ પણ ના ભરે. શાસ્ત્ર ના સમજાય તેય વિનયી ગુરુદેવની છાયા બનીને રહે. ગુરુના સાંનિધ્યમાં જ વિનયીના