SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ] ભુલના સ્વીકાર તે સુન્ન. ચાલે. તેમ સાધક ! તું સ્વાધ્યાયમાં લીન અનીશ એટલે ક ધર્મનું જ્ઞાન તને સ્વયં થશે. વધુ શું કહું ? તારા આચારમાં ભવ્યાત્માને પરમાત્માના આચારના દન થશે. કારણ સ્વાધ્યાયથી પવિત્ર થયેલ તારા આત્મા પરમાત્માના પ્રતિનિધિ બની ગયા હૈાય પછી તારા આચાર અંગે શું પ્રેરણા કરવાની હાય ? તારા જીવનમાંથી કેટલાંય પામર પ્રેરણા લઈ ધન્ય બનતાં હાય! બસ, સાધક ! પુનઃ પુનઃ એક જ હિતશિક્ષા આપવાનુ મન થાય છે. સ્વાધ્યાયમાં દત્તચિત્ત અન પ્રભુ ! ભક્ત આપના, ભક્તિ કરવાની ભાવના મારી, શક્તિ આપે। સ્વાધ્યાયની. આત્મસ્વભાવમાં લીન બની આપની નજદીક રહે. આ જ છે સદાની આપના ચરણકમલમાં નમ્ર પ્રાથના....
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy