________________
૩૧૮ ]
ભુલના સ્વીકાર તે સુન્ન.
ચાલે. તેમ સાધક ! તું સ્વાધ્યાયમાં લીન અનીશ એટલે ક ધર્મનું જ્ઞાન તને સ્વયં થશે. વધુ શું કહું ? તારા આચારમાં ભવ્યાત્માને પરમાત્માના આચારના દન થશે. કારણ સ્વાધ્યાયથી પવિત્ર થયેલ તારા આત્મા પરમાત્માના પ્રતિનિધિ બની ગયા હૈાય પછી તારા આચાર અંગે શું
પ્રેરણા કરવાની હાય ? તારા જીવનમાંથી કેટલાંય પામર પ્રેરણા લઈ ધન્ય બનતાં હાય! બસ, સાધક ! પુનઃ પુનઃ એક જ હિતશિક્ષા આપવાનુ મન થાય છે.
સ્વાધ્યાયમાં દત્તચિત્ત અન
પ્રભુ !
ભક્ત આપના, ભક્તિ કરવાની ભાવના મારી, શક્તિ આપે। સ્વાધ્યાયની. આત્મસ્વભાવમાં લીન બની આપની નજદીક રહે.
આ જ છે સદાની આપના ચરણકમલમાં નમ્ર પ્રાથના....