________________
૪૮. સમાહિ· પડિસ ધએ
મ
જલની વૃષ્ટિ થાય, ઠંડી પડે, ગરમી પડે, જોરના પવન ફૂંકાય. પ્રકૃતિ પ્રકૃતિનું દાન કરી શકે, પણ આત્મસ્વભાવનું જગતમાં કોઈ દાન કરી શકે ? આત્મસ્વભાવ ખુદ્દે સિદ્ધ કરવા જોઇએ.
જે જગતમાં સુલભ પ્રાપ્ય છે તે સૌ આપે, પણ દુÖભ હાય તે કયાંથી આપે ?. દુર્લભ છે એટલે જગતના જીવાને મળે નહિ. મળ્યું નથી તે આપવાનું કયાંથી બની શકે ? સંત અને મા વિશ્વ પાસે કયારેય આશા રાખતા નથી. સ ંતો કહે છે. “વિશ્વ આપે છે તે અમારે મન મૂલ્યવાન નથી અને અમને જેના મૂલ્ય છે તે આપવાની તાકાત વિધના પ્રાણીએ પાસે નથી.” સંત-મહંત બીજા પર આશા રાખી કયારેય પણ પ્રયત્નશૂન્ય અનતાં નથી. સંત મહંતના પ્રયત્ન હોય તે એક જ હાય છે ‘સમાહિ પડિસ ધએ’સમાધિનું અનુસ ંધાન કરવુ. વિશ્વની ધી રીત છે. ‘દુનને તે વશ થાય અને સજ્જનને પ્રતિકૂળ ચાલે. પણ સજ્જન તે તેનું જ નામ કે જે કોઇનીચે ફરીયાદ ના કરે, પેાતાનું કર્તવ્ય શું છે તે વિચારી કવ્યના પંથે આગેક્દમ ભરે.....!'
પરમાત્માના કલ્યાણક સમયે તથા મહાત્માએના દાન પ્રસગે રત્ન-વસ-રૂપ્ય-સુવણુ -સુગધીજળ વિગેરેની વૃદ્ધિ