SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકા પ્રગટ કરતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકાની બીજી આવૃત્તિ પણ અમે હમણાં જ પ્રસિદ્ધ કરી છે. લબ્ધિ પ્રશ્ન ભા. બીજે પણ પ્રસિદ્ધ થઈ ચૂકયે છે. આ ઉત્તરાધ્યયન સૂત્ર આમ તે સાધુ ભગવ ંતના અધિકારનો ગ્રંથ છે. પણ લેખિકા પૂ. સાધ્વીજી મહારાજે જે રીતને ચિંતન પ્રવાહ વહાવ્યો છે તેથી તે સમસ્ત સાધુ જગતને ઉપકારી હાવાની સાથે શ્રાવક શ્રાવિકા વર્ગમાં પણ અધિકારને ચથ બન્યા છે અને અભિનવ ભાષામાં આ આગમ અર્ક સહ સુધી પહોંચતા થયા છે. અમને શ્રી દશવૈકાલિક સૂત્રની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાના ભાવિક અને ખાસ કરીને ખૂબ જ મધ્યસ્થ પરિણામી સ્થાનકવાસી જૈન સંઘના ભાઈઓ તરફથી અનુરાધ થતા . હતા. તેવી જ રીતે પ્રસ્તુત પ્રકાશન અંગે પણ તે ગુણાનુરાગી આત્માઓને ખૂબ આગ્રહ હતા. જો આ ગ્રંથનુ પ્રકાશન અમે યથાશીઘ્ર કરી શક્યા હાત તે આજે તા. અમે શ્રી આચારાંગ ચિંતનિકા ને પ્રકાશિત કરી શકયા હાત. 22 આ ઉત્તરાધ્યયન સૂત્રની ચિ'તનિકા લેખિકા પૂ. સાધ્વીજી વાર યમાશ્રીજી એ પૂ. ગુરુદેવના પચાવનમાં સયમવર્ષ ના આંખને આલેખિત કરી હતી. અને આજે વડોદરા શહેરમાં પૂજય ગુરુદેવની છપ્પની દીક્ષા તિથિ . .
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy