________________
૨૮
કાર્ય સ્વીકાર્યું. સતત પ્રવૃત્તિ-વિશિષ્ટ જવાબદારી હેવા ' છતાંય શાંતિનગર (અમદાવાદમાં સળંગ સમય આપી
અક્ષરશઃ સંપાદન કરવા તેઓએ ખૂબ જ શ્રમ લીધે. - તેમના સંપાદને જ આ ચિંતનને નવતર ૨૫ મળ્યું.
આત્મીય વ્યક્તિના આભાર શી? પ્રતિદિન પ્રાર્થના... સદા સહાયક બનજે...” . આ ગ્રંથની પ્રથમ સાદંત કેપી સાથ્વી અર્વત્
પદ્માશ્રીજીએ કરી. બાદમાં પ્રેસ કેપી સાધ્વી તીર્થયશાશ્રી, -સાવી પ્રજ્ઞપ્તિયશાશ્રી અને સાધ્વી દિવ્યયશાશ્રીએ કરી. આ ગ્રંથનું પ્રફ સંશોધન સાધ્વી પુનિતયશાશ્રી તથા સાધ્વી - તીર્થયશાશ્રીએ કર્યું. આમ અમારા સાધ્વી મંડળની શુભેચ્છા - સહકારે આ ગ્રંથ જનતા સમક્ષ આવી રહ્યો છે. પણ, - ગ્રંથની શોભા તે અમારા તારક પૂ. ગુરુદેવના શુભાશિષથી જ છે. પુનઃ પુનઃ નતમસ્તકે ગુરુ ચરણમાં એક જ પ્રાર્થના.... હું આપના આશીર્વાદને યોગ્ય બનું. સૂત્રને આદર્શ - મારામાં સજીવન થાય. પ્રભુ શાસનના ચરણે સર્વસ્વ - સમર્પિત રહે એજ સદાની નમ્ર ભાવના.
ગુરુ ચરણરેણુ સાધ્વી વાચંચમાશ્રી.
જૈન ઉપાશ્રય, દેવકીનંદન સોસાયટી,
અમદાવાદ, ૬ વિ. સં. ૨૦૪૧ મા. સુ. ૫
તા. ૨૬-૧–૧૯૮૫