________________
૨૨૨ ]
પરમાત્માના સાધુ અટલે જગતને દિગ્દર્શક
ગિરનારની યાત્રા વિહાર કરીને કરેલી, તપથી કાયા કૃશ થયેલ. વૃદ્ધત્વથી દેહયષ્ટિ સૂકી ગયેલ પણ....જેના મુખ પર તપના અનેરાં તેજ પથરાયેલ એવા બાપજી મ. ને ઊંચા ગઢ ગિરનાર પર પા... પા...પગલીએ ચાલતાં યા હશે, તે દકાના દિલમાં શું ભાવ પેદા થયે હશે ? ? ?...શબ્દ રીસાઈ ગયા હશે ? આંસુ વાટે હૈયાના ભાવું શું ત્યાં મૂત નહિ અન્યાં હોય ? ??
સાધક !
મારી તેા તને પહેલી અને છેલ્લી એક વાત છે. તારી સાથે વાત કરવા આવનાર તારાથી શરમાવે જોઈએ. તને પ્રશ્ન પૂછનાર તારા જ્ઞાનનાં દિવ્ય તેજથી અંજાવા બ્લેક એ. મહાત્માની સાધનામાં મારાથી અ ંતરાય થવા ન જોઇએ-એવુ' તે સમજે. અને એવી ભાવનાથી પાછે જાય ત્યારે મારા હૈયામાં હર્ષીના મહાસાગર હિલેળા લેશે.... ગુરુદેવ !
બાળક હતા એટલે આપના હૈયાના ભાવને સમ જ્યું નહિ...પહેલાં તા માફી માંગું. આપના મનેાથની અવગણના કરી. તે પછી કહુ છુ. આશિષ આપે.....ધ્યાનમાર્ગીમાં નિવિન પ્રગતિ કરુ. આપના આશિષ મને અવશ્ય સફળ બનાવશે.”