________________
૪. “સીહા વ સહેણુ ન સંતસેજજા, વય જોગા સુચ્ચા ન અસભ્ભમાહુ”
સિ'હું વનરાજ શા માટે ? અછાના કારણે, ના....ના... ખળ તે! હાથી પાસે ય હોય. વાઘ પાસે પણ હૈાય. છતાં તે વનકેસરી નહિ અને સ`હુ કેમ વનરાજ ? વનરાજ પણું, તે બની શકે જે સાત્ત્વિક હાય, પરાકમશીલ હોય, ડરપેક ના હોય. સિંહ સાત્ત્વિક, પરાક્રમી તથા સાહસિક પ્રાણી છે. જજંગલમાં જીવવાનું-જંગલી પશુ વચ્ચે જીવવાનું જગલી પશુ એટલે જેને એલતાં ન આવડે, પણ ખરાડતાં વર્ડ, ઘાંટા પાડતાં આવડે, રાડ પાડતાં આવડે, ચીસા નાખતાં આવડે, ત્રાડ પાડતાં આવડે. ખરાડા-ઘાંટા-રોડચીસે. અને ત્રાડ વચ્ચે ગભરાય નહિ, ડરે નહિ, ત્રાસ પામે નહિ તે સિહ....તે વનરાજ....સિંહ સૌના અવાજો સાંભળે પણ કચારેય તેનું અનુકરણ ના કરે. સિંહ તે સિંહનાદ કરે. સિંહનાદ કોઈનું અનુકરણ નહિ, કોઈનુ અનુસરણ નહિ, પણ સ્વના નાદ. સ્વની નાભિમાંથી પ્રગદેલા દિશાઓને ગજવતે સ્વર....
સાધક !
તું સાધુ થયેા છે. જ્ઞાનના મહાવનમાં તે' પ્રવેશ કર્યાં છે. ચારે બાજુ અજ્ઞાનીએ છે. અજ્ઞાનીઓ જેમ મનમાં આવે તેમ ખેલશે. આ બધાના શબ્દો તારા કાનમાં