________________
૨૬
લખતી ગઈ....પૂ. ગુરુદેવ મારા પર કૃપા કરી સાદ્યત વાંચશે અને પૂ. ગુરુબંધુ પન્યાસ રાજયશવિજયજી મ સા. સપાદન કરી આપશે. શ્રી દેવાધિદેવ વીતરાગ પ્રભુ માણિકયસ્વામીની પરમ પવિત્ર છાયા...અધિષ્ઠાયક દેવાની સહાય....એટલે લેખન કાય ચાલ્યું. તે સમયની ગરમી પણુ અસહ્રય....છતાંય પેન હાથમાં લઉં ને પ્રસન્નતાનું સામ્રાજ્ય ફેલાઈ જતું હતુ. મારા અભ્યાસ અલ્પ, બૌદ્ધિક પ્રતિભા પણ નહિ. પણ, ગુરુકૃપાના સહારે આલેખન પ્રારંભ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સુભાષિતા જોઉ અને કયારેક પ્રભુનુ' અ ંતિમ સમવસરણ દેખાય. અને લાગે કે જાણે ત્યાં જ પહોંચી ગઈ છે. અને સાક્ષાત્ પ્રભુ મને ફરમાવી રહ્યા છે ! ! !
કયારેક એવું લાગે કે અમારા પૂ. દાદાગુરુદેવ મને આધ આપી રહ્યાં છે. તા કયારેક એવા ભાસ થાય કે મારા પૂજય ગુરુદેવ મને હિતશિક્ષા આપી રહ્યા છે !! આ ભાવસૃષ્ટિમાં વિભેર બનીને લખતી હતી. મારા આત્મા સૂત્રના રહસ્યને પામે એ જ હિતભાવનાથી ચિંતન આલેખ્યુ છે, પ્રભુ શાસન મંગલમય છે. પ્રભુ શાસનના ચતુવિધ સધ મ ંગલમય છે. દીષ પાત્ર હોય તે મારા આત્મા . છે. ૫'ચમ આરા છે. મારા દાષાનુ નિવારણ થાય એજ ભાવના.’’
પ્રભુ આજ્ઞા વિરુદ્ધ–મહાપુરુષના શુભ ભાવ વિરુદ્ધ લખાયુ હાય તે અવશ્ય મારી શુદ્ધિ કરો, આ ચિંતનમાં કઈ પણ શુભ હાય તેા તેનું શ્રય મારા તારક પૂ. ગુરુદેવને છે. ત્રુટિ મારી છે. હું તેા અજ્ઞ છું. સુજ્ઞ ! અજ્ઞ એવી મને સદા ક્ષમા બક્ષે...