SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ હૈદ્રાબાદ–સિકદ્રાખાદ સંઘની વિન ંતિ પૂજ્ય ગુરુદેવે માન્ય કરી અને મને આજ્ઞા કરી કે ચાતુર્માસ હૈદ્રાબાદ-સિકંદ્રાબાદ કરા.” વૈશાખ સુદ ખીજના “મહાતી કુલપાકમાં” આવ્યા. માણિકયપ્રભુના દર્શન કર્યા. તે જ દિવસે અમારા પૂ. ગુરુદેવની આજ્ઞાથી અમારા પૂ. ગુરુબંધુ રાજયશવિજયજી માના પુત્ર આશે. * “પૂજ્ય ગુરુદેવ ઘણીવાર યાદ કરે છે . વાચ યમા ! ઉત્તરાયન સૂત્ર ઉપરનું લેખન કચારે પૂર્ણ કરશે ?” અની શકે તે તમે આ વખતની કુલ૫ાક તીર્થની સ્થિરતામાં આ કાર્ય પૂર્ણ કરે. બે ચાર દિવસ વિચાર કર્યાં. ચાલી રહેલા અનેક કાચને સમેટયાં, કલ્પાક તીથ ના ઇતિહાસની out line કર્યાં પછી ઉત્તરાધ્યયન સૂત્રનું આલેખન કરવું હતું. સાથે રહેલ સાધી મંડળના સહકારની પણ ખૂબ જરૂર હતી. બધા સાધ્વીએ સહકાર આપ્યા. કાઇ સ્વાધ્યાયમાં, કોઈ જાપમાં, કોઇ અધ્યયનમાં, કોઇ વાંચનમા જોડાયા. વયેવૃદ્ધ સાઘ્વી કુલયશાશ્રીજી રાજ લેખન ચેાગ્ય વાતાવરણ તૈયાર કરી, પેન-પેપર-પાણી વિગેરે આવશ્યક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગ્યા. વૈશાખ સુદ આઠમના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રના ચિ'તનના પ્રારંભ કર્યાં, વૈશાખ વદ આઠમના લેખન પૂર્ણ થયું. અમારા પૂ. ગુરુદેવનું ચાપનમુ` વર્ષ` પ્રારંભ થવાનુ હતુ, તે નિમિત્તે ઉત્તરાધ્યયન સૂત્રના ચેાપન વિવિધ પદો ઉપર લેખ લખ્યા. ખરેખર ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ચિંતન-મનન કરવા · જેટલી મારી બુદ્ધિ કયાં ? પણ, એક જ શ્રદ્ધા અને વિશ્વાસે
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy