________________
વહાલ અને વાત્સલ્યના બે શબ્દો પાપકરતાં અટકાવે છે. ર૩પ સંસારીઓને હવે કહી દેવું છે-મારા મિહનું આજે ઉઠ મણું છે. મારા ત્યાગી જીવનને આજે સન્માન સમારંભ છે. બસમારે તમારી સાથે સંબંધ નથી પણ તમારે મારી સાથે સંબંધ છે તે ત્યાગ માગે સંચરવા, ત્યાગીને શુભભાવનાની ભેટ આપવા જરૂર પધાર, આ છે આંતર ત્યાગીના અદ્ભુત વૈરાગીની પ્રવ્રજયા પહેલાંની મદશા.