SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આલેટના સમયે તાને માન ન કરે તે શ્રી [ ૨૦૧ = અભયદાન માત્ર એકાદ વ્યક્તિને જ આપીને અટકવાનું ન હેાય, અભયદાન વિશ્વના પ્રાણી માત્રને આપવાનુ` હેાય; અભયદાન વીતરાગ પરમાત્માની હિતશિક્ષા પ્રમાણે જ આપી શકાય, અભયદાન વીતરાગને! સાધુ જ કરી શકે અને અભયદાન કરતાર સાધુ જ અભયદાનના આશીર્વાદ આપ વાને ચેાગ્ય બની શકે. વિશ્વ પાસે જેમને કોઈ આશા નથી, સ્પૃહા નથી, ઝંખના નથી તેવા મહાત્મા કહે છે. અભયદાયા ભવાહિ ય” જેને જગત પાસે આશા અપેક્ષા રાખી હોય, તેને નિરાશા પ્રાપ્ત થવાના ભય હોય, પણ અપેક્ષા જ ન હોય તેને ભય શાના ? પ્રાપ્તિની અપેક્ષા વગરનુ' દાન અભયદાન, અને અભયદાનના દાતાના વિશ્વને આશિષ-‘અભયદાયા ભવાહિ ય.” ' દિવસની વિજળી, રાત્રિને ગડગડાટ અને સાધુનુ વચન કયારે ય નિષ્ફળ ન થાય; સાધુનું વચન અમે હોય સફળ હાય. સાધુનાં આશીર્વાદ મેળવવા કોણ ભાગ્યશાળી બની શકે ? જે મહાત્માના ચરણની સેવા કરે તે, મહામાના સંગ કરે તે. મહાત્માના મુખથી અપાચેલ આશીર્વાદ પણ સફળ અને તેા અ ંતરના આશિષ જેને મળે તે સફળ કેમ ન મને ? ઘડી પહેલાંના હિ'સક શિકારી રાજા સયતિ-મહાત્માના આશીર્વાદે વિશ્વને અભયનું દાન કરનાર દાનવીર
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy