________________
૨૦ “સાહેબજી! આપ શું કરે છે? શ્રી ઉત્તરાયન સૂત્રની ગાથા? સાહેબજી! કેટલી ગાથા થઈ?” આ મારે રોજને કમ થઈ ગયે, પૂ. દાદાગુરુદેવ પણ અમારા જેવા બાળકોને પ્રેરણા મળે એટલે કહે. આજે મારી આટલી ગાથા થઈ. આટલાં અધ્યયને થયાં. “તમારી ગાથા? શું અભ્યાસ ?” મહાપુરુષની પ્રેરણાથી આંતરમનમાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખનના થઈ. વિસં. ૨૦૧૦માં અમારા પૂ. ગુરુદેવે નાદુરસ્ત તબીયતમાં પૂ. દાદાગુરુદેવની આંતરિક ભાવનાથી પ્રેરાઈ શ્રી ભગવતીસૂત્રના ગોદ્દવહન પ્રારંભ્યા. પૂ. દાદાગુરુદેવની તે સમયની નિત્ય-નોંધ મેં વાંચી છે. દર બીજા-ત્રીજા દિવસની ધમાં અલગ અલગ રીતે એક જ વાત આવતી હોય. “અમારા પ્રિય વિદ્વાન શિષ્ય વિક્રમ વિજયે નાદુરસ્ત તબીયતે પણ ગુરુની ભાવનાથી શ્રી ભગવતીસૂત્રના જોગ પ્રારંભ્યા છે. દાદાશંખેશ્વર પાર્શ્વપ્રભુની સહાયથી જેગ પૂર્ણ થાય. કારણ, મને તેની ખૂબ જ ફિકર રહે છે.” - પૂ. ગુરુદેવના ગોદ્દવહન સાથે અનેક સાધુ– સાવીના ગદ્દવહનને આરંભ થયે. અમારા પણ ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્રના એગ વરસીતપની અંદર શરુ થયા. ચેથા અધ્યયનની અનુજ્ઞાને સમય આવ્યો. ક્રિયા થઈ ગઈ. “એક કલાકમાં ચૈથું અધ્યયન કંઠસ્થ કરીને લાવો.” મારા વડીલ ભગિનીને તથા મને અમારા પૂ. ગુરુદેવે સુત્ર પાઠ આપ્યું. અ પિણે કલાકમાં
અસંખયું છવિય મા પમાયએ.” અધ્યયન કંઠસ્થ કરી પૂ. ગુરુદેવને સાંભળાવ્યું. પૂ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા