________________ દુઃખની સાથે દસ્તી જમાવવાની જરૂર છે. [ 165 મેહનીય કર્મના ઉદયે કોઈ પણ ભૂલ કરવી તે પ્રમાદ, OF અંત્મભાવને વિસ્મરી, સાધુભાવને ભૂલી, જિનાજ્ઞા વિસ્મરી, શાસ્ત્રાજ્ઞાને વિસ્મરી, જે કંઈ પણ પ્રવૃત્તિ થાય તે પ્રમાદ, UG ઈચ્છાથી, જદથી, અહંથી, શઠતાથી, લેભથી, ગમાથી, અણગમાથી, ભયથી, શેકથી, જાગુસાથી, વિજાતીયના આકર્ષણથી, જિનાજ્ઞાના અનાદરથી જે કંઈ પણ થાય તે પ્રમાદ, પ્રમાદ એજ મહાશત્રુ. અઢાર પાપસ્થાનકને આમંત્રણ આપનાર ગોર મહારાજ. સંયમના પ્રતિસ્પધી - આત્મ ગુણને વિરોધી આ પ્રમાદને હવે હાલ કરવાની છે, હ, ભાગે, દૂર જાવ. મારા જીવનના ઘરમાં તારા જેવા ગુણ વિરોધી તતવને પ્રવેશ નહિ મળે. તું એક ક્ષણ પણ રહે તે પણ હું જિનને દ્રોહી કહેવાઉં! પ્રભુએ ફરમાવ્યું, “પ્રમાદ ભાવ એ જ અજ્ઞાન. જ્યાં મિહને ઉદય ત્યાં જ્ઞાનને સ્થાન નહિ, હું અજ્ઞાનીની ટોળીને ગુંડે નથી, હું તો ગરવા જ્ઞાની તીર્થકર પરમાત્માના કુટુંબને સદસ્ય છું. પ્રમાદ સાથે મારી મિત્રતા તે નહિ પણ હંમેશાં લાલ આખ, પ્રમાદ મને ડરાવી ના શકે, હું પ્રમાદને ડરાવી શકું. હું શરણાગત છું વીતરાગને, વીતરાગના