________________
૧૫
અધૂરું લાગે તે ખરેખર ઇચ્છવા ચેાગ્ય છે. અને આ પુસ્તક એ રીતે આગમની યશોગાથાની છડી પાકારનારુ અને છેં.
હજી પણ નવા નવા ચિંતકોને ખૂબ ખૂબ અવકાશ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી લેખિકાએ તા પેાતાની ચિંતનધારાને અનુકૂળ આવે તેવાં પંચાવન બીજા જ પુસ્તકની મર્યાદા પ્રમાણે પસંદ કર્યાં છે. આવાં ઘણાં ચિ'તનખીજો હજી તેમાં છે જે વિવેચના અને ચિંતનને પાત્ર છે.
♦
વાંચક માત્ર આ પુસ્તિકા વાંચી અને તેની પ્રશ'સા કરે તે પૂરતું નથી. આ આગમ મુખપાઠ કયુ ન હાય તા મુખપાઠ કરવા જેવું છે. મુખપાઠ કર્યું... હાય તા તેને સ્વાધ્યાય બહુ જ શાંત મને પણ સપ્તાહમાં એકવાર આ આ સૂત્ર પૂર્ણ થઈ જાય તેવી રીતે કરવા જેવા છે. જેએ આવી રીતના સ્વાધ્યાય કરતાં હાય અને લેખન કે વિવેચના શક્તિ હાય તેને આવાં ચિંતનખીજો શેાધીને તેના પર વિવેચન કરવા જેવુ છે. જાહેર વ્યાખ્યાતાઓને મારી નમ્ર વિનંતી છે કે દુનિયા ગમે તેવી વિવિધતા ચાહતી હાય છતાંય તમે વ્યાખ્યાનમાં આવા બ્લેક ઉચ્ચારીને સુંદર છણાવટ કરશે તેા લાકો આનંદ તે પામશે જ, 'જી, સાથે સાથે હૃદયને કઈક સ્પશી ગયું છે તેવા તમને પણ અનુભવ થશે. વક્તા-મુનિઓને મારી ખાસ પુનઃ વિન'તી છે કે વધુ નહી. તે લગભગ સે કે