________________
પુસ્તિકામાં આવાં પચાસ બીજ પર ચિંતન વહાવ્યું છે. તે પુસ્તકની જે માંગ આવી છે, વાંચોએ જે એનુભવે રજૂ કર્યા છે તેથી તે એમ સમજાય છે કે આ પુસ્તકનું માત્ર વાચન જ નથી થયું, પણ અનેક સાધુ-સાધ્વીજી મ ની અંતરઆરાધના અને સાધનામાં આ પુસ્તકે અને પ્રકાશ પાથર્યો છે. શું સ્થાનકવાસી કે શું મૂતિ પૂજક દરેક પંથના સાધુ-સાધ્વીજીએ આ પુસ્તકને રસાસ્વાદ માણ્યો છે. મોટા મોટા આચાર્ય ભગવંતે એ પણ આ પુસ્તકની આવશ્યકતા સ્વીકારી છે. અને તેથી મને પણ એવા વિચાર આવે છે કે “જ્યાં બધા ચાલે તે જ માર્ગ.” એ ન્યાયે આવી શૈલીએ વધુને વધુ પુસ્તકે - લખાવાં જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્ર ચિતનિકાનું સંપાદન કરવાનું આવ્યું હતું. તે જ વખતે મેં સૂચન કરેલ છે આ પુસ્તકની સ્થાનકવાસી સંપ્રદાયમાંથી પણ ખૂબ માંગ આવશે અને એમ જ બન્યું પણ છે. એક સદય મુનિવરે આ પુસ્તિકા વાંચીને મને જણાવ્યું હતું “આવાં પુસ્તકે આજે કોણ લખે છે?” અને તે ક્ષણે મારી દ્રષ્ટિએ પણું અવલોકન કરવા માંડયું. “શું આવી કક્ષાનાં પુસ્તકે લખાય છે ખરાં? અને મારે કબૂલવું પડયું. આ એક નવી છતાંય પ્રેરણાદાયી અને ઉપયેગી દિશા છે. - સાધુજીવનમાં આગમનું બહુમાન વધે,. આગમ માટે આદર વધે, આગમનાં વચનને વારંવાર પાઠ કરવાની લાલસા પેદા થાય, આગમની વાણી સિવાય બધું
જીવનમાં આ વચનને કારના અર્થ